AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો બિલ બાકી હોય તો હોસ્પિટલ મૃતદેહો સોંપવાનો ઇનકાર કરી શકે ? તમારા કાનુની અધિકારો જાણો

હોસ્પિટલમાં હંમેશા એવા કેસ સામે આવે છે કે,દર્દીના મૃત્યુ પછી બિલ ચૂકવવા ન આવતા હોસ્પિટલ મૃતદેહને રોકી લે છે.પહેલા બિલ જમા કરવાની માંગ કરે છે. તો તમારા કાનૂની અધિકારો જાણો

| Updated on: Jun 03, 2026 | 10:02 AM
Share
 ઘણીવાર એવું જોવા મળે છે કે દર્દીના મૃત્યુ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટ બાકી બિલ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ પરિવારને સોંપવાનો ઇનકાર કરે છે. આ દુઃખના સમયમાં, સામાન્ય લોકો આ મનમાનીના વર્તન સામે લાચાર છે અને તેમને લોન લેવાની અથવા બિલ ચૂકવવા માટે વિનંતી કરવાની ફરજ પાડવામાં આવે છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે દર્દીના મૃત્યુ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટ બાકી બિલ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ પરિવારને સોંપવાનો ઇનકાર કરે છે. આ દુઃખના સમયમાં, સામાન્ય લોકો આ મનમાનીના વર્તન સામે લાચાર છે અને તેમને લોન લેવાની અથવા બિલ ચૂકવવા માટે વિનંતી કરવાની ફરજ પાડવામાં આવે છે.

1 / 9
પરંતુ શું તમે જાણો છો કે કાયદેસર રીતે, કોઈ પણ હોસ્પિટલ બાકી રકમ ચૂકવવા બદલ મૃત વ્યક્તિના મૃતદેહને બંધક બનાવી શકતી નથી?ભારતીય ન્યાયતંત્ર અને માનવાધિકારો અનુસાર, આ એક ખૂબ જ ગંભીર અને ગેરકાયદેસર કૃત્ય છે. ચાલો, સરળ શબ્દોમાં આ મુદ્દા પર દેશની કોર્ટના ચુકાદાઓ અને સામાન્ય નાગરિકને કયા કાનૂની અધિકારો છે તેના વિશે વાત કરીએ.

પરંતુ શું તમે જાણો છો કે કાયદેસર રીતે, કોઈ પણ હોસ્પિટલ બાકી રકમ ચૂકવવા બદલ મૃત વ્યક્તિના મૃતદેહને બંધક બનાવી શકતી નથી?ભારતીય ન્યાયતંત્ર અને માનવાધિકારો અનુસાર, આ એક ખૂબ જ ગંભીર અને ગેરકાયદેસર કૃત્ય છે. ચાલો, સરળ શબ્દોમાં આ મુદ્દા પર દેશની કોર્ટના ચુકાદાઓ અને સામાન્ય નાગરિકને કયા કાનૂની અધિકારો છે તેના વિશે વાત કરીએ.

2 / 9
દિલ્હી હાઈકોર્ટે 2016ના એક કેસની સુનાવણી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો હોસ્પિટલોને દર્દીના મૃત્યુ પછી બાકી બિલ વસૂલવા માટે તેના મૃતદેહને રોકવાનો અધિકાર નથી.

દિલ્હી હાઈકોર્ટે 2016ના એક કેસની સુનાવણી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો હોસ્પિટલોને દર્દીના મૃત્યુ પછી બાકી બિલ વસૂલવા માટે તેના મૃતદેહને રોકવાનો અધિકાર નથી.

3 / 9
જો કોઈ હોસ્ટિલ આવું કૃત્ય કરે છે. તો તેને બંધક બનાવવાના કેસ હેઠળ કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.બંધારણના અનુચ્છેદ 21 હેઠળ, કોઈપણ મૃત વ્યક્તિના શરીરને ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કારનો સંપૂર્ણ અધિકાર છે, જેને છિનવી શકાતો નથી.

જો કોઈ હોસ્ટિલ આવું કૃત્ય કરે છે. તો તેને બંધક બનાવવાના કેસ હેઠળ કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.બંધારણના અનુચ્છેદ 21 હેઠળ, કોઈપણ મૃત વ્યક્તિના શરીરને ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કારનો સંપૂર્ણ અધિકાર છે, જેને છિનવી શકાતો નથી.

4 / 9
સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પેશેન્ટ રાઈટ્સ ચાર્ટરમાં સ્પષ્ટ રુપથી લખ્યું કે, બિલ પેન્ડિંગ હોય તો પણ શરીરને રોકી શકાતું નથી.હોસ્પિટલને પોતાના પૈસા વસુલ કરવા માટે પરિવારના લોકો પર દબાવ બનાવવો કે મૃતદેહને રોકવા કરતા સિવિલ કોર્ટ દ્વારા કાનુની પ્રકિયા અપનાવવાનો અધિકાર છે.

સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પેશેન્ટ રાઈટ્સ ચાર્ટરમાં સ્પષ્ટ રુપથી લખ્યું કે, બિલ પેન્ડિંગ હોય તો પણ શરીરને રોકી શકાતું નથી.હોસ્પિટલને પોતાના પૈસા વસુલ કરવા માટે પરિવારના લોકો પર દબાવ બનાવવો કે મૃતદેહને રોકવા કરતા સિવિલ કોર્ટ દ્વારા કાનુની પ્રકિયા અપનાવવાનો અધિકાર છે.

5 / 9
હોસ્પિટલ વહીવટીતંત્ર કાયદેસર રીતે મૃતકના મૃતદેહને તાત્કાલિક પરિવારને સોંપવા માટે બંધાયેલું છે, તેઓ તેને કોઈપણ શરતે રોકી શકતા નથી.જો હોસ્પિટલ મૃતદેહ આપવાની ના પાડે તો તમે તરત આ પગલું લઈ શકો છો. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવી જોઈએ. તેમજ નજીકના પોલીસ સ્ટેશન પર જઈ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો.

હોસ્પિટલ વહીવટીતંત્ર કાયદેસર રીતે મૃતકના મૃતદેહને તાત્કાલિક પરિવારને સોંપવા માટે બંધાયેલું છે, તેઓ તેને કોઈપણ શરતે રોકી શકતા નથી.જો હોસ્પિટલ મૃતદેહ આપવાની ના પાડે તો તમે તરત આ પગલું લઈ શકો છો. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવી જોઈએ. તેમજ નજીકના પોલીસ સ્ટેશન પર જઈ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો.

6 / 9
આ હોસ્પિટલના દુષ્કર્મ અંગે તમે જિલ્લા મુખ્ય તબીબી અધિકારી અથવા રાજ્ય માનવ અધિકાર આયોગને પણ ફરિયાદ કરી શકો છો.જો તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ન થઈ શકે, તો હોસ્પિટલને પછીથી ચૂકવણી કરવાનું લેખિત વચન આપીને મૃતદેહની માંગણી કરો.

આ હોસ્પિટલના દુષ્કર્મ અંગે તમે જિલ્લા મુખ્ય તબીબી અધિકારી અથવા રાજ્ય માનવ અધિકાર આયોગને પણ ફરિયાદ કરી શકો છો.જો તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ન થઈ શકે, તો હોસ્પિટલને પછીથી ચૂકવણી કરવાનું લેખિત વચન આપીને મૃતદેહની માંગણી કરો.

7 / 9
હોસ્પિટલ ફક્ત મૃતકના કાનૂની વારસદારોને બાકી રકમ માટે નોટિસ મોકલી શકે છે અથવા કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરી શકે છે.

હોસ્પિટલ ફક્ત મૃતકના કાનૂની વારસદારોને બાકી રકમ માટે નોટિસ મોકલી શકે છે અથવા કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરી શકે છે.

8 / 9
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

9 / 9

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
g clip-path="url(#clip0_868_265)">