AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic and Honey: ખાલી પેટ લસણને મધમાં ભેળવીને થાય છે ગજબના ફાયદા, પુરુષો માટે વરદાન

મધમાં પલાળીને લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે એક સુપર ફૂડ છે જે એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે. ચાલો જાણીએ તેને ખાલી પેટે ખાવાથી શું થાય છે.

| Updated on: Nov 16, 2024 | 2:03 PM
Share
મધ અને લસણનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં કરવામાં આવે છે અને આપણે બંનેના ફાયદાઓથી સારી રીતે વાકેફ છીએ, પરંતુ જો તેને એકસાથે ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. મધમાં એન્ટિ-ડાયાબિટીક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. બીજી તરફ લસણમાં એલિસિન અને ફાઈબર જેવા તત્વો મળી આવે છે જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. આ સાથે પુરુષો માટે આ બન્નેનું મિશ્રણ વધારે ફાયદાકારક છે.

મધ અને લસણનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં કરવામાં આવે છે અને આપણે બંનેના ફાયદાઓથી સારી રીતે વાકેફ છીએ, પરંતુ જો તેને એકસાથે ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. મધમાં એન્ટિ-ડાયાબિટીક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. બીજી તરફ લસણમાં એલિસિન અને ફાઈબર જેવા તત્વો મળી આવે છે જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. આ સાથે પુરુષો માટે આ બન્નેનું મિશ્રણ વધારે ફાયદાકારક છે.

1 / 7
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે: મધમાં પલાળીને લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે એક સુપર ફૂડ છે જે એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે અને તમામ પ્રકારના ચેપને દૂર કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે: મધમાં પલાળીને લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે એક સુપર ફૂડ છે જે એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે અને તમામ પ્રકારના ચેપને દૂર કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

2 / 7
શુક્રાણુઓની સંખ્યા વધારો : વિવાહિત પુરુષો માટે લસણ અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાની સમસ્યા દૂર થાય છે અને સ્પમ કાઉન્ટ વધી શકે છે. તેનાથી તમારી પિતા બનવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

શુક્રાણુઓની સંખ્યા વધારો : વિવાહિત પુરુષો માટે લસણ અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાની સમસ્યા દૂર થાય છે અને સ્પમ કાઉન્ટ વધી શકે છે. તેનાથી તમારી પિતા બનવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

3 / 7
શરદી અને ઉધરસમાં રાહત આપે : લસણ અને મધનું મિશ્રણ શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બંનેમાં એવા ગુણધર્મો છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. મધ અને લસણમાં બળતરા વિરોધી ગુણો હોય છે જે ગળાના દુખાવાની સાથે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

શરદી અને ઉધરસમાં રાહત આપે : લસણ અને મધનું મિશ્રણ શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બંનેમાં એવા ગુણધર્મો છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. મધ અને લસણમાં બળતરા વિરોધી ગુણો હોય છે જે ગળાના દુખાવાની સાથે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

4 / 7
હૃદયને સ્વસ્થ રાખે : લસણ અને મધ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે. આ બંનેમાં એવા ગુણ છે જે હૃદયની ધમનીઓમાં જમા થયેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે તમારું હૃદય સ્વસ્થ રહે છે.

હૃદયને સ્વસ્થ રાખે : લસણ અને મધ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે. આ બંનેમાં એવા ગુણ છે જે હૃદયની ધમનીઓમાં જમા થયેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે તમારું હૃદય સ્વસ્થ રહે છે.

5 / 7
પાચનતંત્રને મજબૂત બનાવે: લસણ અને મધ મળીને આવા તત્વો બનાવે છે. જે તમારા પાચનતંત્રને મજબૂત રાખે છે. જેના કારણે તમારે કબજિયાત, ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

પાચનતંત્રને મજબૂત બનાવે: લસણ અને મધ મળીને આવા તત્વો બનાવે છે. જે તમારા પાચનતંત્રને મજબૂત રાખે છે. જેના કારણે તમારે કબજિયાત, ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

6 / 7
એક દિવસમાં કેટલું ખાવું? : રાત્રે સુતી વખતે એક કાચની બોટલમાં મધ નાંખો અને તેમાં લસણની થોડી છાલ ઉતારી લો. હવે દરરોજ સવારે ઉઠ્યા પછી આ બોટલમાંથી લસણની એકથી બે કડી લો અને તેને ખાલી પેટ ખાવ. જો તમે ઇચ્છો તો નાસ્તો અથવા રાત્રિભોજન પછી પણ તેનું સેવન કરી શકો છો. લસણની એક કે બે કળી સવારે મધમાં પલાળી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

એક દિવસમાં કેટલું ખાવું? : રાત્રે સુતી વખતે એક કાચની બોટલમાં મધ નાંખો અને તેમાં લસણની થોડી છાલ ઉતારી લો. હવે દરરોજ સવારે ઉઠ્યા પછી આ બોટલમાંથી લસણની એકથી બે કડી લો અને તેને ખાલી પેટ ખાવ. જો તમે ઇચ્છો તો નાસ્તો અથવા રાત્રિભોજન પછી પણ તેનું સેવન કરી શકો છો. લસણની એક કે બે કળી સવારે મધમાં પલાળી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

7 / 7
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">