AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં તમારા વાળ પણ થઈ જાય છે ખરાબ? આ હેર કેર ટિપ્સને કરો ફોલો મળશે ફાયદો

સામાન્ય રીતે શિયાળામાં ઠંડી હવાઓને કારણે વાળ શુષ્ક અને કડક બની જાય છે અને દેખાવમાં પણ સારા લાગતા નથી. ત્યારે અહીં અમે તમને એવા કેટલાક ઉપાય બતાવીશું જેની મદદથી તમે શિયાળામાં તમારાને હેલ્ધી અને ચમકદાર રાખી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 10:37 PM
Share
સુંદર દેખાવવા માટે સુંદર ચહેરાની સાથે હેલ્ધી વાળ રાખવા પણ ખુબ જ જરૂરી છે. શિયાળાની સિઝન આવતા જ ડ્રાય સ્કિનની સાથે જ ફ્રિજિ વાળની સમસ્યા પણ વધી જાય છે. ફ્રિજિ વાળ દેખાવમાં પણ સારા લાગતા નથી અને તેને સરખા રાખવા પણ મુશ્કેલ છે.

સુંદર દેખાવવા માટે સુંદર ચહેરાની સાથે હેલ્ધી વાળ રાખવા પણ ખુબ જ જરૂરી છે. શિયાળાની સિઝન આવતા જ ડ્રાય સ્કિનની સાથે જ ફ્રિજિ વાળની સમસ્યા પણ વધી જાય છે. ફ્રિજિ વાળ દેખાવમાં પણ સારા લાગતા નથી અને તેને સરખા રાખવા પણ મુશ્કેલ છે.

1 / 6
હિટિંગ ટૂલનો ઉપયોગ ના કરો- શિયાળાની ઋતુમાં વાળમાં કોઈ પણ પ્રકારના હિટિંગ સ્ટાઈલિંગ ટૂલનો ઉપયોગ કરવાથી બચો, કારણ કે ડ્રાયર, આયરન અને કર્લિગ આયરન જેવા ટૂલ વાળમાંથી નેચરલ ઓઈલ ખેંચીને વાળને નુકસાન પહોંચાડે છે.

હિટિંગ ટૂલનો ઉપયોગ ના કરો- શિયાળાની ઋતુમાં વાળમાં કોઈ પણ પ્રકારના હિટિંગ સ્ટાઈલિંગ ટૂલનો ઉપયોગ કરવાથી બચો, કારણ કે ડ્રાયર, આયરન અને કર્લિગ આયરન જેવા ટૂલ વાળમાંથી નેચરલ ઓઈલ ખેંચીને વાળને નુકસાન પહોંચાડે છે.

2 / 6
દરરોજ વાળ ના ધોવો- શિયાળામાં દરરોજ વાળ ધોવાથી નેચરલ ઓઈલ નીકળી જાય છે, જેનાથી તમારા વાળ ડ્રાય અને શુષ્ક બની જાય છે, તેથી શિયાળામાં તમારા વાળ દર બીજા કે ત્રીજા દિવસે ધોવા જોઈએ.

દરરોજ વાળ ના ધોવો- શિયાળામાં દરરોજ વાળ ધોવાથી નેચરલ ઓઈલ નીકળી જાય છે, જેનાથી તમારા વાળ ડ્રાય અને શુષ્ક બની જાય છે, તેથી શિયાળામાં તમારા વાળ દર બીજા કે ત્રીજા દિવસે ધોવા જોઈએ.

3 / 6
કાંસકાનો ઉપયોગ- ગંઠાયેલા વાળ વધારે તૂટી જાય છે અને શિયાળામાં વાળ સરળતાથી ગુંચવાઈ જાય છે, તેથી તેમને છૂટા કરવા માટે તમારે જાડા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો જોઈએ.

કાંસકાનો ઉપયોગ- ગંઠાયેલા વાળ વધારે તૂટી જાય છે અને શિયાળામાં વાળ સરળતાથી ગુંચવાઈ જાય છે, તેથી તેમને છૂટા કરવા માટે તમારે જાડા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો જોઈએ.

4 / 6
પર્યાપ્ત માત્રામાં પાણી પીવો- પાણીની કમી શિયાળામાં સામાન્ય છે અને આ કારણથી જ વાળ શુષ્ક પડી જાય છે, તેથી શિયાળામાં જરૂરી માત્રામાં પાણી પીવુ જરૂરી છે. સાથે જ એક પૌષ્ટિક અને હેલ્ધી ડાયલ પમ લો, જેમાં તમામ વિટામિન અને મિનરલ્સ હોય, જેથી તમારા વાળ મજબૂત રહે.

પર્યાપ્ત માત્રામાં પાણી પીવો- પાણીની કમી શિયાળામાં સામાન્ય છે અને આ કારણથી જ વાળ શુષ્ક પડી જાય છે, તેથી શિયાળામાં જરૂરી માત્રામાં પાણી પીવુ જરૂરી છે. સાથે જ એક પૌષ્ટિક અને હેલ્ધી ડાયલ પમ લો, જેમાં તમામ વિટામિન અને મિનરલ્સ હોય, જેથી તમારા વાળ મજબૂત રહે.

5 / 6
યોગ્ય શેમ્પૂને પસંદ કરો- શિયાળામાં સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. ખાસ કરીને જે લોકો ખરવાની સમસ્યાથી પરેશાન છે અને હા કંડીશનર લગાવવાનું તો ક્યારેય ના ભૂલવુ. કારણ કે કંડીશનર તમારા વાળને આખો દિવસ હાઈડ્રેટેડ અને ફ્રિજિ ફ્રી રાખવામાં મદદ કરે છે.

યોગ્ય શેમ્પૂને પસંદ કરો- શિયાળામાં સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. ખાસ કરીને જે લોકો ખરવાની સમસ્યાથી પરેશાન છે અને હા કંડીશનર લગાવવાનું તો ક્યારેય ના ભૂલવુ. કારણ કે કંડીશનર તમારા વાળને આખો દિવસ હાઈડ્રેટેડ અને ફ્રિજિ ફ્રી રાખવામાં મદદ કરે છે.

6 / 6
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">