AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પ્રેગ્નેસી દરમિયાન IBS શા માટે થાય છે? તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જાણો

પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ અનેક સ્વાસ્થ સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એક એવી સમસ્યા છે. જેને ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ, જેને IBS તરીકે પણ ઓળખવામાં આવે છે, આ રોગ શા માટે થાય છે? તેના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચવું? ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી

| Updated on: Mar 28, 2025 | 7:27 AM
Share
પ્રગ્નેસી દરિયાન મહિલાઓમાં IBSની બિમારી સામાન્ય છે.IBSની બિમારીમાં પેટમાં દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યા થાય છે.

પ્રગ્નેસી દરિયાન મહિલાઓમાં IBSની બિમારી સામાન્ય છે.IBSની બિમારીમાં પેટમાં દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યા થાય છે.

1 / 9
પ્રેગ્નેસી દરમિયાન આઈબીએસ કેમ થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. તેના વિશે જાણીએ.

પ્રેગ્નેસી દરમિયાન આઈબીએસ કેમ થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. તેના વિશે જાણીએ.

2 / 9
મહિલા રોગ વિશેષજ્ઞ ડો અનામિકા સિંહ જણાવે છે કે, પ્રેગ્નેસી દરમિયાન શરીરમાં અનેક હાર્મોનલ પરિવર્તન થાય છે. જેની અસર પાચનતંત્ર પર પણ પડે છે. જો કોઈ મહિલામાં પ્રેગ્નેસી દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સનું સ્તર વધે છે, તો તે પાચનતંત્ર પર પણ અસર કરે છે.

મહિલા રોગ વિશેષજ્ઞ ડો અનામિકા સિંહ જણાવે છે કે, પ્રેગ્નેસી દરમિયાન શરીરમાં અનેક હાર્મોનલ પરિવર્તન થાય છે. જેની અસર પાચનતંત્ર પર પણ પડે છે. જો કોઈ મહિલામાં પ્રેગ્નેસી દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સનું સ્તર વધે છે, તો તે પાચનતંત્ર પર પણ અસર કરે છે.

3 / 9
ડોક્ટર જણાવે છે કે, જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન માનસિક તણાવ હોય તો તે પાચન તંત્રને પ્રભાવિત કરી શકે છે. પાચન તંત્રની સમસ્યા જેમ કે, સીલિએક બિમારીને કારણે આઈબીએસની બિમારી થઈ શકે છે.

ડોક્ટર જણાવે છે કે, જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન માનસિક તણાવ હોય તો તે પાચન તંત્રને પ્રભાવિત કરી શકે છે. પાચન તંત્રની સમસ્યા જેમ કે, સીલિએક બિમારીને કારણે આઈબીએસની બિમારી થઈ શકે છે.

4 / 9
 આઈબીએસનું એક મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. પ્રેગ્નેસી દરમિયાન મસાલેદાર કે પછી ફેટ વાળું ભોજનનું સેવન, આઈબીએસની સમસ્યાને વધારે શકે છે.

આઈબીએસનું એક મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. પ્રેગ્નેસી દરમિયાન મસાલેદાર કે પછી ફેટ વાળું ભોજનનું સેવન, આઈબીએસની સમસ્યાને વધારે શકે છે.

5 / 9
જો કોઈ મહિલા વધારે મેંદો, મીઠું કે ખાંડ ખાઈ રહી છે. તો તેના ડાયટમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ છે. તે સમયે આ બિમારી થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ પણ આ બિમારીનું કારણ બની શકે છે.પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓએ કસરતથી બચવું જોઈએ પરંતુ ડોક્ટરની સલાહ લઈ નોર્મલ વ્યાયમ કે યોગ કરી શકો છો.

જો કોઈ મહિલા વધારે મેંદો, મીઠું કે ખાંડ ખાઈ રહી છે. તો તેના ડાયટમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ છે. તે સમયે આ બિમારી થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ પણ આ બિમારીનું કારણ બની શકે છે.પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓએ કસરતથી બચવું જોઈએ પરંતુ ડોક્ટરની સલાહ લઈ નોર્મલ વ્યાયમ કે યોગ કરી શકો છો.

6 / 9
મહિલાઓમાં આઈબીએસ ખુબ સામાન્ય છે અને દર 10 માંથી 4 મહિલાઓમાં આ સમસ્યા જરુર જોવા મળે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.આની અસર મહિલાના સ્વાસ્થ પર પડી શકે છે.

મહિલાઓમાં આઈબીએસ ખુબ સામાન્ય છે અને દર 10 માંથી 4 મહિલાઓમાં આ સમસ્યા જરુર જોવા મળે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.આની અસર મહિલાના સ્વાસ્થ પર પડી શકે છે.

7 / 9
 જો કોઈ સ્ત્રીને પ્રેગ્નેસી દરમિયાન પેટમાં દુખાવો, ખેંચાણ, અતિશય ગેસ અને અપચો હોય તો આ IBSના લક્ષણો છે.હવે આપણે જોઈએ કે, આ આઈબીએસથી કોઈ રીતે બચવું તો વધારે પાણી પીવો, તમારા આહારમાં ફ્રુટસ અને લીલા શાકભાજીને સામેલ કરો. દિવસમાં થોડું થોડું જ, માનસિક તણાવ ન લેવો અને ડોક્ટરની સલાહ પર નોર્મલ કસરત કરો.

જો કોઈ સ્ત્રીને પ્રેગ્નેસી દરમિયાન પેટમાં દુખાવો, ખેંચાણ, અતિશય ગેસ અને અપચો હોય તો આ IBSના લક્ષણો છે.હવે આપણે જોઈએ કે, આ આઈબીએસથી કોઈ રીતે બચવું તો વધારે પાણી પીવો, તમારા આહારમાં ફ્રુટસ અને લીલા શાકભાજીને સામેલ કરો. દિવસમાં થોડું થોડું જ, માનસિક તણાવ ન લેવો અને ડોક્ટરની સલાહ પર નોર્મલ કસરત કરો.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">