AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું વધુ પડતાં વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાંને નબળા પડે છે?

જો તમને પણ વજાઈનલ ડિસ્ચાર્જ અને ખંજવાળ આવે છે. તો આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં અસ્વચ્છતાનો સમાવેશ થાય છે. વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ શરીરમાં વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણી મહિલાઓ માને છે કે વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ તેમારા હાડકાંને નબળા પાડે છે. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ.

| Updated on: Nov 06, 2025 | 7:05 AM
Share
વજાઈનલ ડિસ્ચાર્જ સાથે જોડાયેલી એક એવી વાત છે. જે મહિલાઓને ખબર હોવી જોઈએ પરંતુ મહિલાઓને આ વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે મહિલાઓ અનેક વખતે ઈન્ટિમેટ હેલ્થ અને વજાઈનલ ડિસ્ચાર્જ કે ઈન્ફેક્શન સાથે જોડાયેલ વાતો માની લે છે.

વજાઈનલ ડિસ્ચાર્જ સાથે જોડાયેલી એક એવી વાત છે. જે મહિલાઓને ખબર હોવી જોઈએ પરંતુ મહિલાઓને આ વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે મહિલાઓ અનેક વખતે ઈન્ટિમેટ હેલ્થ અને વજાઈનલ ડિસ્ચાર્જ કે ઈન્ફેક્શન સાથે જોડાયેલ વાતો માની લે છે.

1 / 8
વજાઈનલ ડિસ્ચાર્જ લગભગ બધી મહિલઓમાં થાય છે, પરંતુ તેની માત્રા અને તેની સાથે દુખાવો કે બળતરા છે કે નહીં, તેમાંથી દુર્ગંધ આવે છે કે પછી અન્ય કોઈ સમસ્યાઓ છે કે નહીં તેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઘણી મહિલાઓ માને છે કે,વજાઈનલ ડિસ્ચાર્જ તેમના હાડકાંને નબળા પાડે છે અથવા વજાઈનલ ડિસ્ચાર્જ હાડકાંના નુકશાનને કારણે થાય છે.

વજાઈનલ ડિસ્ચાર્જ લગભગ બધી મહિલઓમાં થાય છે, પરંતુ તેની માત્રા અને તેની સાથે દુખાવો કે બળતરા છે કે નહીં, તેમાંથી દુર્ગંધ આવે છે કે પછી અન્ય કોઈ સમસ્યાઓ છે કે નહીં તેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઘણી મહિલાઓ માને છે કે,વજાઈનલ ડિસ્ચાર્જ તેમના હાડકાંને નબળા પાડે છે અથવા વજાઈનલ ડિસ્ચાર્જ હાડકાંના નુકશાનને કારણે થાય છે.

2 / 8
એક્સપર્ટનું કહેવું છે કે, વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાં નબળા પડે છે, અથવા હાડકાંનું નુકસાન કરે છે. આ એક  અફવા છે. યોનિમાર્ગમાંથી સ્ત્રાવ એક વ્હાઈટ અથવા સહેજ પારદર્શક પ્રવાહી છે જે યોનિમાર્ગમાંથી નીકળે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાં નબળા પડે છે, અથવા હાડકાંનું નુકસાન કરે છે. આ એક અફવા છે. યોનિમાર્ગમાંથી સ્ત્રાવ એક વ્હાઈટ અથવા સહેજ પારદર્શક પ્રવાહી છે જે યોનિમાર્ગમાંથી નીકળે છે.

3 / 8
વજાઈના આપમેળે ક્લીન થઈ જાય છે. તેમજ ઈન્ફેક્શનથી બચાવવાની રીત છે. તેથી, તે સંપૂર્ણપણે સામાન્ય છે. વજાઈનલ ડિસ્ચાર્જથી વજાઈનામાં ડ્રાઈનેસ આવતી નથી અને શારીરિક સંબંધ બાંધતી વખતે લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે.

વજાઈના આપમેળે ક્લીન થઈ જાય છે. તેમજ ઈન્ફેક્શનથી બચાવવાની રીત છે. તેથી, તે સંપૂર્ણપણે સામાન્ય છે. વજાઈનલ ડિસ્ચાર્જથી વજાઈનામાં ડ્રાઈનેસ આવતી નથી અને શારીરિક સંબંધ બાંધતી વખતે લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે.

4 / 8
  જો તમને વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહે છે. કે પછી નબળાઈ અથવા કામ કરતી વખતે થાક લાગે છે. તો આના પર જરુર ધ્યાન આપવાની જરુર છે.

જો તમને વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહે છે. કે પછી નબળાઈ અથવા કામ કરતી વખતે થાક લાગે છે. તો આના પર જરુર ધ્યાન આપવાની જરુર છે.

5 / 8
વજાઈનલ ડિસ્ચાર્જનું સીધું હાડકાં નબળા પડવા સાથે કોઈ સંબંધ નથી પરંતુ આ શરીરને નબળું જરુર પાડે છે. હોર્મોન ઈન્બેલેન્સ,વજાઈનલ ઈન્ફેક્શન, સ્વચ્છતા તેમજ શારીરિક સંબંધ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન નરાખવું સહિત અનેક કરાણોથી વધારે ડિસ્ચાર્જ થઈ શકે છે.

વજાઈનલ ડિસ્ચાર્જનું સીધું હાડકાં નબળા પડવા સાથે કોઈ સંબંધ નથી પરંતુ આ શરીરને નબળું જરુર પાડે છે. હોર્મોન ઈન્બેલેન્સ,વજાઈનલ ઈન્ફેક્શન, સ્વચ્છતા તેમજ શારીરિક સંબંધ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન નરાખવું સહિત અનેક કરાણોથી વધારે ડિસ્ચાર્જ થઈ શકે છે.

6 / 8
જો તમને પણ વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને ડિસ્ચાર્જની સાથે સાથે દુર્ગંધ કે પછી બળતરા થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો વજાઈના સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા તમને છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

જો તમને પણ વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને ડિસ્ચાર્જની સાથે સાથે દુર્ગંધ કે પછી બળતરા થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો વજાઈના સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા તમને છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">