AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે 1 મેના દિવસે ફરી સસ્તું થયું સોનું ! જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત

ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં ઘટાડો નોંધાયો છે.

| Updated on: May 01, 2025 | 9:26 AM
Share
છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં ઘટાડો નોંધાયો છે.

છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં ઘટાડો નોંધાયો છે.

1 / 7
1 મે, 2025 ના રોજ, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹98,030 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹89,890 પ્રતિ 10 ગ્રામ થયો છે.

1 મે, 2025 ના રોજ, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹98,030 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹89,890 પ્રતિ 10 ગ્રામ થયો છે.

2 / 7
મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમા આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,900 રુપિયા થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,740 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમા આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,900 રુપિયા થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,740 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

3 / 7
આ સિવાય ગુજરાતન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 24 કેરેટ સોનોનો ભાવ 97,950 રુપિયા પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,790 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ સિવાય ગુજરાતન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 24 કેરેટ સોનોનો ભાવ 97,950 રુપિયા પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,790 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.  ત્યારે આજે 1 કિલો ચાંદીની કિંમત 99,900 રુપિયા પર આવી ગઈ છે.

સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે 1 કિલો ચાંદીની કિંમત 99,900 રુપિયા પર આવી ગઈ છે.

5 / 7
વાસ્તવમાં, લગ્નની મોસમ પહેલા, સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

વાસ્તવમાં, લગ્નની મોસમ પહેલા, સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

6 / 7
આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">