AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gohil Surname History : જાણો ગોહિલ અટક ક્યાંથી આવી અને શું છે તેનો ઈતિહાસ

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ગોહિલ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Jun 03, 2025 | 7:47 AM
Share
ગોહિલ એક મુખ્ય રાજપૂત કુળનું નામ છે, જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને અમુક અંશે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. ગોહિલ શબ્દ અટક તરીકે વપરાય છે અને ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે.

ગોહિલ એક મુખ્ય રાજપૂત કુળનું નામ છે, જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને અમુક અંશે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. ગોહિલ શબ્દ અટક તરીકે વપરાય છે અને ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે.

1 / 10
ગોહિલ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ભાષામાંથી હોવાનું માનવામાં આવે છે. "ગો" નો અર્થ ગાય થાય છે. જ્યારે "હિલ" નો અર્થ રક્ષક થાય છે.

ગોહિલ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ભાષામાંથી હોવાનું માનવામાં આવે છે. "ગો" નો અર્થ ગાય થાય છે. જ્યારે "હિલ" નો અર્થ રક્ષક થાય છે.

2 / 10
આમ "ગોહિલ" નો શાબ્દિક અર્થ - ગાયોનો રક્ષક થાય છે. ગાયોનું રક્ષણ એ રાજપૂતોનો મુખ્ય ધર્મ માનવામાં આવતો હોવાથી, આ નામ તેમના આદર્શો અને ફરજોને પ્રતિબિંબિત કરે છે.

આમ "ગોહિલ" નો શાબ્દિક અર્થ - ગાયોનો રક્ષક થાય છે. ગાયોનું રક્ષણ એ રાજપૂતોનો મુખ્ય ધર્મ માનવામાં આવતો હોવાથી, આ નામ તેમના આદર્શો અને ફરજોને પ્રતિબિંબિત કરે છે.

3 / 10
ગોહિલ રાજપૂત કુળનો ઇતિહાસ પ્રાચીન સૌરાષ્ટ્ર (ગુજરાત) અને રાજસ્થાન પ્રદેશમાં ફેલાયેલો છે. તેને સોલંકી, ચૌહાણ, રાઠોડ, પરમાર જેવા અન્ય રાજપૂત રાજવંશો જેટલો જ આદર મળે છે.

ગોહિલ રાજપૂત કુળનો ઇતિહાસ પ્રાચીન સૌરાષ્ટ્ર (ગુજરાત) અને રાજસ્થાન પ્રદેશમાં ફેલાયેલો છે. તેને સોલંકી, ચૌહાણ, રાઠોડ, પરમાર જેવા અન્ય રાજપૂત રાજવંશો જેટલો જ આદર મળે છે.

4 / 10
ઈતિહાસકારોના મતે શ્રી ગોહાદિત્યને ગોહિલ વંશના સ્થાપક માનવામાં આવે છે. ગોહિલ રાજવંશની સ્થાપના 8મી સદીની આસપાસ ગુહદત્ત નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. તેઓ કદાચ સૌરાષ્ટ્ર અથવા માઉન્ટ આબુ પ્રદેશ સાથે સંકળાયેલા હતા.

ઈતિહાસકારોના મતે શ્રી ગોહાદિત્યને ગોહિલ વંશના સ્થાપક માનવામાં આવે છે. ગોહિલ રાજવંશની સ્થાપના 8મી સદીની આસપાસ ગુહદત્ત નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. તેઓ કદાચ સૌરાષ્ટ્ર અથવા માઉન્ટ આબુ પ્રદેશ સાથે સંકળાયેલા હતા.

5 / 10
આ રાજવંશને ક્યારેક ગુહિલા રાજવંશ પણ કહેવામાં આવે છે, જે પાછળથી મેવાડ અને ગુજરાતના ગોહિલવાડ પ્રદેશોમાં વિસ્તર્યો. ગોહિલવાડ પ્રદેશનું નામ આ રાજવંશના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ રાજવંશને ક્યારેક ગુહિલા રાજવંશ પણ કહેવામાં આવે છે, જે પાછળથી મેવાડ અને ગુજરાતના ગોહિલવાડ પ્રદેશોમાં વિસ્તર્યો. ગોહિલવાડ પ્રદેશનું નામ આ રાજવંશના નામ પરથી રાખવામાં આવ્યું છે.

6 / 10
ગોહિલ રાજવંશે (18મી સદીમાં) ભાવનગર રજવાડાની સ્થાપના કરી હતી. આ રજવાડાના સ્થાપક ભાવસિંહજી ગોહિલ હતા.

ગોહિલ રાજવંશે (18મી સદીમાં) ભાવનગર રજવાડાની સ્થાપના કરી હતી. આ રજવાડાના સ્થાપક ભાવસિંહજી ગોહિલ હતા.

7 / 10
મહારાણા પ્રતાપ જેવા મહાન રાજપૂત રાજાઓ પણ આ વંશના માનવામાં આવે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અનેક પ્રદેશમાં ગોહિલ અટકના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પણ જોવા મળે છે.

મહારાણા પ્રતાપ જેવા મહાન રાજપૂત રાજાઓ પણ આ વંશના માનવામાં આવે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અનેક પ્રદેશમાં ગોહિલ અટકના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પણ જોવા મળે છે.

8 / 10
ગોહિલ રાજવંશે મંદિરો, કિલ્લાઓ અને સાંસ્કૃતિક વારસાના સ્થળોના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જેમ કે, ભાવનગરમાં તકટેશ્વર મંદિર,ગોહિલવાડના કિલ્લાઓ બંધાવ્યા છે.

ગોહિલ રાજવંશે મંદિરો, કિલ્લાઓ અને સાંસ્કૃતિક વારસાના સ્થળોના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જેમ કે, ભાવનગરમાં તકટેશ્વર મંદિર,ગોહિલવાડના કિલ્લાઓ બંધાવ્યા છે.

9 / 10
ગોહિલ અટક ફક્ત એક અટક નથી પરંતુ તે રાજપૂત ગૌરવ, પરંપરા, બહાદુરી અને ઇતિહાસનું પ્રતીક છે. આ રાજવંશે ભારતના પશ્ચિમ ભાગમાં ઘણા વહીવટી અને સાંસ્કૃતિક યોગદાન આપ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ગોહિલ અટક ફક્ત એક અટક નથી પરંતુ તે રાજપૂત ગૌરવ, પરંપરા, બહાદુરી અને ઇતિહાસનું પ્રતીક છે. આ રાજવંશે ભારતના પશ્ચિમ ભાગમાં ઘણા વહીવટી અને સાંસ્કૃતિક યોગદાન આપ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">