AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચાવશે બિલીપત્ર, જાણો શું છે ફાયદા, જુઓ ફોટા

ભારતમાં બિલીપત્રનું ખૂબ જ મહત્ત્વ છે. બિલીપત્રનું પાન ભગવાન શિવને ચઢાવાય છે. પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. બિલીના પાનમાં કેલ્શિયમ અને ફાઈબર તેમજ વિટામિન A, C, B1 અને B6 જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

| Updated on: Mar 30, 2024 | 1:57 PM
Share
સ્વસ્થ રહેવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરવું હીતાવહ છે. જેમાં બેલપત્રામાં વિટામીન સી હોય છે. જેમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સ્વસ્થ રહેવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરવું હીતાવહ છે. જેમાં બેલપત્રામાં વિટામીન સી હોય છે. જેમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

1 / 5
બિલીપત્રના પાનમાં ફાઈબર હોવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. જેના પગલે એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.

બિલીપત્રના પાનમાં ફાઈબર હોવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. જેના પગલે એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.

2 / 5
દરરોજ સવારે બિલીપત્ર ખાવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.બિલીપત્રની તાસીર ઠંડી હોવાથી તેને ઉનાળામાં ખાવાથી કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળશે.

દરરોજ સવારે બિલીપત્ર ખાવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.બિલીપત્રની તાસીર ઠંડી હોવાથી તેને ઉનાળામાં ખાવાથી કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળશે.

3 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બેલપત્ર ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરી શકે છે. બેલપત્રામાં હાજર ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બેલપત્ર ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરી શકે છે. બેલપત્રામાં હાજર ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

4 / 5
 બિલીપત્ર હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે.  નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

બિલીપત્ર હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે. નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">