ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચાવશે બિલીપત્ર, જાણો શું છે ફાયદા, જુઓ ફોટા
ભારતમાં બિલીપત્રનું ખૂબ જ મહત્ત્વ છે. બિલીપત્રનું પાન ભગવાન શિવને ચઢાવાય છે. પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. બિલીના પાનમાં કેલ્શિયમ અને ફાઈબર તેમજ વિટામિન A, C, B1 અને B6 જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
Latest News Updates
Most Read Stories