ઓફિસમાં વારંવાર ખૂબ જ ગુસ્સો આવે છે ? ગુસ્સા પર નિયંત્રણ માટે અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

ઓફિસમાં વધારે કામના પગલે તણાવ અનુભવાય છે. જ્યારે વધારે કામના કારણે કેટલીક વાર ગુસ્સો આવે છે. જેને કાબૂમાં રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે. જેના પગલે ઘણી વખત ઓફિસના મિત્રો સાથે સંબંધો ખરાબ થઈ જાય છે. તો આજે આપણે જાણીશું કે ઓફિસમાં ગુસ્સા પર કેવી રીતે કાબૂ મેળવી શકાય.

| Updated on: Jul 05, 2024 | 11:51 AM
ઓફિસમાં જો કોઈની સાથે તમારો ઝઘડો થયો હોય છે. તો તે વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ. જેથી સમસ્યાનો ઉકેલ આવે છે અને ગુસ્સા પર પણ કાબૂ મેળવી શકાય છે.

ઓફિસમાં જો કોઈની સાથે તમારો ઝઘડો થયો હોય છે. તો તે વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ. જેથી સમસ્યાનો ઉકેલ આવે છે અને ગુસ્સા પર પણ કાબૂ મેળવી શકાય છે.

1 / 5
કેટલીક વાર ઓફિસમાં વધારે કામના કારણે તણાવ અનુભવા તો હોય કે ગુસ્સો આવતો હોય તો આવા સમયે તમારુ મન પસંદ સંગીત સાંભળો. સંગીત સાંભળવાથી ગુસ્સા પર નિયંત્રણ આવે છે.

કેટલીક વાર ઓફિસમાં વધારે કામના કારણે તણાવ અનુભવા તો હોય કે ગુસ્સો આવતો હોય તો આવા સમયે તમારુ મન પસંદ સંગીત સાંભળો. સંગીત સાંભળવાથી ગુસ્સા પર નિયંત્રણ આવે છે.

2 / 5
ઘરે કે ઓફિસમાં જ્યારે પણ વધારે ગુસ્સો આવે ત્યારે પાણી પીવાથી પણ મગજ શાંત રહે છે. તેમજ 5 મીનીટ ઓફિસની બહાર જઈને વોક કરી શકો છો.

ઘરે કે ઓફિસમાં જ્યારે પણ વધારે ગુસ્સો આવે ત્યારે પાણી પીવાથી પણ મગજ શાંત રહે છે. તેમજ 5 મીનીટ ઓફિસની બહાર જઈને વોક કરી શકો છો.

3 / 5
જ્યારે પણ તમને ગુસ્સો આવે છે. ત્યારે કોઈ અન્ય કામ કરવાનું શરૂ કરો, આનાથી તમારું ધ્યાન હટશે અને તમારો ગુસ્સો પણ ધીમે ધીમે શાંત થઈ જશે.

જ્યારે પણ તમને ગુસ્સો આવે છે. ત્યારે કોઈ અન્ય કામ કરવાનું શરૂ કરો, આનાથી તમારું ધ્યાન હટશે અને તમારો ગુસ્સો પણ ધીમે ધીમે શાંત થઈ જશે.

4 / 5
નાની બાબતોને નજર અંદાજ કરવી જોઈએ. તેમજ ઉંડા શ્વાસ લેવાથી પણ ગુસ્સો નિયંત્રણમાં આવે છે. આ ઉપરાંત તમારી મન પસંદ વાનગી ખાવાથી પણ ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે.

નાની બાબતોને નજર અંદાજ કરવી જોઈએ. તેમજ ઉંડા શ્વાસ લેવાથી પણ ગુસ્સો નિયંત્રણમાં આવે છે. આ ઉપરાંત તમારી મન પસંદ વાનગી ખાવાથી પણ ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">