ઈમરજન્સી બ્રેક, પ્લાસ્ટિક કવર કે ડ્રાઈવરની ભૂલ? ઝારખંડમાં ટ્રેન દુર્ઘટના થવાનું કારણ શું
ઝારખંડના ચક્રધરપુરમાં આજે મંગળવારે હાવડાથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતના પગલે, સાઉથ ઈસ્ટર્ન રેલવેના ટાટાનગર-ચક્રધરપુર સેક્શન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઘણી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
Most Read Stories