AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Javantri Benifit : જાયફળની બહેન ગણાય છે જાવંત્રી, જેને ખાવાથી અનેક રોગો સામે મળે છે રક્ષણ, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓ બનાવવામાં અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે જાવંત્રીનો ઉપયોગ પણ અનેક વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું કે જાવંત્રીનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 10, 2024 | 9:22 AM
Share
મોટાભાગના લોકો અજાણ છે કે જાયફળ અને જાવંત્રી એક જ ફળમાંથી આવતા મસાલા છે. જાવંત્રીનું સેવન કરવાથી પાચનમાં ફાયદો થાય છે. તેમજ પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

મોટાભાગના લોકો અજાણ છે કે જાયફળ અને જાવંત્રી એક જ ફળમાંથી આવતા મસાલા છે. જાવંત્રીનું સેવન કરવાથી પાચનમાં ફાયદો થાય છે. તેમજ પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

1 / 6
જાવંત્રીમાં હાજર મૈક્લિગ્નનન એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ધરાવે છે, જે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેમજ દાંતના ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

જાવંત્રીમાં હાજર મૈક્લિગ્નનન એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ધરાવે છે, જે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેમજ દાંતના ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

2 / 6
 જાવંત્રી કિડનીની સમસ્યામાં રાહત અપાવે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક છે. જો કે બાળકને કઈ ઉંમરે અને કેટલી માત્રામાં જાવંત્રી અથવા જાયફળ આપવું જોઈએ તે અંગે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જાવંત્રી કિડનીની સમસ્યામાં રાહત અપાવે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક છે. જો કે બાળકને કઈ ઉંમરે અને કેટલી માત્રામાં જાવંત્રી અથવા જાયફળ આપવું જોઈએ તે અંગે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

3 / 6
ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

4 / 6
દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

5 / 6
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.( All Pic - Getty image)

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.( All Pic - Getty image)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">