નવસારીના ચીખલીમાં માત્ર 11 લાખ રુપિયામાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત
ગુજરાતના નવસારીમાં Punjab National Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નવસારીના મુંદ્રામાં આવેલી સ્થાવર મિલકત એટલે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories