સુકાયેલા અને મરેલા છોડ પણ થઈ જશે લીલા છમ, આ ટિપ્સ અપનાવો

ઘણી વખત ઘરમાં કુંડામાં રાખેલા પ્લાન્ટની યોગ્ય રીતે દેખભાળ ન થતી હોવાથી તે સુકાઇ જાય છે, તમે આવા છોડની થોડી માવજત કરીને તેને ફરીથી લીલાછમ બનાવી શકો છો. તેના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.

| Updated on: Feb 24, 2024 | 9:34 AM
 ઘણી વખત ઘરમાં કુંડામાં રાખેલા પ્લાન્ટની યોગ્ય રીતે દેખભાળ ન થતી હોવાથી તે સુકાઇ જાય છે, તમે આવા છોડની થોડી માવજત કરીને તેને ફરીથી લીલાછમ બનાવી શકો છો. તેના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.

ઘણી વખત ઘરમાં કુંડામાં રાખેલા પ્લાન્ટની યોગ્ય રીતે દેખભાળ ન થતી હોવાથી તે સુકાઇ જાય છે, તમે આવા છોડની થોડી માવજત કરીને તેને ફરીથી લીલાછમ બનાવી શકો છો. તેના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.

1 / 7
સુકાયેલા છોડમાં ફરીથી જીવ ફુંકવા માટે તમારે કેટલીક પદ્ધતિ અપનાવી પડશે. સમયાંતરે છોડના સૂકા પાંદડા અને ફૂલોની કાપણી કરતા રહો. જેના કારણે મૃત છોડ ફરી લીલા છમ બની જાય છે.

સુકાયેલા છોડમાં ફરીથી જીવ ફુંકવા માટે તમારે કેટલીક પદ્ધતિ અપનાવી પડશે. સમયાંતરે છોડના સૂકા પાંદડા અને ફૂલોની કાપણી કરતા રહો. જેના કારણે મૃત છોડ ફરી લીલા છમ બની જાય છે.

2 / 7
જો છોડ સુકાઇ ગયો હોય તો પહેલા  તેને કુંડામાંથી બહાર કાઢો અને તેની માટી બદલો, કારણ કે ક્યારેક જમીનમાં વધુ પડતા ભેજને કારણે પણ છોડ મરી જાય છે.

જો છોડ સુકાઇ ગયો હોય તો પહેલા તેને કુંડામાંથી બહાર કાઢો અને તેની માટી બદલો, કારણ કે ક્યારેક જમીનમાં વધુ પડતા ભેજને કારણે પણ છોડ મરી જાય છે.

3 / 7
જમીનની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરો, કારણ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી છોડ પણ મરી જાય છે.

જમીનની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરો, કારણ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી છોડ પણ મરી જાય છે.

4 / 7
ઘણી વખત યોગ્ય માત્રામાં સૂર્ય પ્રકાશ ન મળે તો પણ છોડનો વિકાસ થઇ શકતો નથી. જેથી તેને સૂર્યપ્રકાશમાં રાખો જેથી તે યોગ્ય રીતે પોષણ મેળવી શકે.

ઘણી વખત યોગ્ય માત્રામાં સૂર્ય પ્રકાશ ન મળે તો પણ છોડનો વિકાસ થઇ શકતો નથી. જેથી તેને સૂર્યપ્રકાશમાં રાખો જેથી તે યોગ્ય રીતે પોષણ મેળવી શકે.

5 / 7
સુકાઇ રહેલા છોડને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી આપો. જેથી છોડની જમીન હાઇડ્રેટ થશે અને છોડ ફરી ઉગવા લાગશે.

સુકાઇ રહેલા છોડને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી આપો. જેથી છોડની જમીન હાઇડ્રેટ થશે અને છોડ ફરી ઉગવા લાગશે.

6 / 7
છોડના મૂળ પર પાણી રેડવા ઉપરાંત, તેના પાંદડા પર પણ સ્પ્રે બોટલથી પાણીથી છાંટવું જોઈએ, જેથી તે ભેજવાળો રહે. જેના કારણે છોડમાં ઝડપથી નવા પાંદડા ઉગવા લાગે છે.(છબી: Pinterest)

છોડના મૂળ પર પાણી રેડવા ઉપરાંત, તેના પાંદડા પર પણ સ્પ્રે બોટલથી પાણીથી છાંટવું જોઈએ, જેથી તે ભેજવાળો રહે. જેના કારણે છોડમાં ઝડપથી નવા પાંદડા ઉગવા લાગે છે.(છબી: Pinterest)

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">