AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસે ભૂલથી પણ ન કરતા આ કામ નહીંતો નહીં મળે માતા લક્ષ્મીના આશીર્વાદ

આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી થઈ રહી છે ત્યારે ધનતેરસની સાંજે કેટલાક કામ કરવાનું વર્જ્ય માનવામાં આવે છે. ક્યાં કામો ધનતેરસની સાંજે ક્યાં કાર્યો ટાળવા જોઈએ અને જેનાથી અશુભ થતુ અટકાવી શકાય. આ રહી યાદી

| Updated on: Oct 18, 2025 | 8:03 PM
Share
ધનતેરસે મીઠાનું દાન ન કરો  ધનતેરસના દિવસે મીઠુ અને ખાંડનું દાન ન કરવુ જોઈએ. સાંજે આ વસ્તુઓનુ દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં બરક્ત આવતી નથી અને નકારાત્મક ઊર્જા અને આર્થિક અસ્થિરતા આવે છે. ગરીબોને ભોજન, કપડા, દીવા અને ધનનું દાન કરવુ શુભ ગણાય છે.

ધનતેરસે મીઠાનું દાન ન કરો ધનતેરસના દિવસે મીઠુ અને ખાંડનું દાન ન કરવુ જોઈએ. સાંજે આ વસ્તુઓનુ દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં બરક્ત આવતી નથી અને નકારાત્મક ઊર્જા અને આર્થિક અસ્થિરતા આવે છે. ગરીબોને ભોજન, કપડા, દીવા અને ધનનું દાન કરવુ શુભ ગણાય છે.

1 / 6
કોઈને પૈસા ઉધાર ન આપો, કે લો   ધનતેરસની સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો, તેમજ ઉધાર લો પણ નહીં. આમ કરવુ અશુભ ગણાય છે. આવુ કરવાથી આર્થિક સ્થિતિ કથળે છે અને નુકસાન કે અવરોધ આવી શકે છે.

કોઈને પૈસા ઉધાર ન આપો, કે લો ધનતેરસની સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો, તેમજ ઉધાર લો પણ નહીં. આમ કરવુ અશુભ ગણાય છે. આવુ કરવાથી આર્થિક સ્થિતિ કથળે છે અને નુકસાન કે અવરોધ આવી શકે છે.

2 / 6
સાંજે કચરો ન કાઢો ધનતેરસની સાંજે કચરો કાઢવો શુભ નથી ગણાતુ. સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ધનતેરસે સાંજે કચરો કાઢવો અશુભ મનાય છે અને તેનાથી ઘરની બરક્ત જતી રહે છે.

સાંજે કચરો ન કાઢો ધનતેરસની સાંજે કચરો કાઢવો શુભ નથી ગણાતુ. સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ધનતેરસે સાંજે કચરો કાઢવો અશુભ મનાય છે અને તેનાથી ઘરની બરક્ત જતી રહે છે.

3 / 6
આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

4 / 6
ઘરમાં ખાલી વાસણ ન લાવો  ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

ઘરમાં ખાલી વાસણ ન લાવો ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

5 / 6
આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.

આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">