AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસે ભૂલથી પણ ન કરતા આ કામ નહીંતો નહીં મળે માતા લક્ષ્મીના આશીર્વાદ

આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી થઈ રહી છે ત્યારે ધનતેરસની સાંજે કેટલાક કામ કરવાનું વર્જ્ય માનવામાં આવે છે. ક્યાં કામો ધનતેરસની સાંજે ક્યાં કાર્યો ટાળવા જોઈએ અને જેનાથી અશુભ થતુ અટકાવી શકાય. આ રહી યાદી

| Updated on: Oct 18, 2025 | 8:03 PM
Share
ધનતેરસે મીઠાનું દાન ન કરો  ધનતેરસના દિવસે મીઠુ અને ખાંડનું દાન ન કરવુ જોઈએ. સાંજે આ વસ્તુઓનુ દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં બરક્ત આવતી નથી અને નકારાત્મક ઊર્જા અને આર્થિક અસ્થિરતા આવે છે. ગરીબોને ભોજન, કપડા, દીવા અને ધનનું દાન કરવુ શુભ ગણાય છે.

ધનતેરસે મીઠાનું દાન ન કરો ધનતેરસના દિવસે મીઠુ અને ખાંડનું દાન ન કરવુ જોઈએ. સાંજે આ વસ્તુઓનુ દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં બરક્ત આવતી નથી અને નકારાત્મક ઊર્જા અને આર્થિક અસ્થિરતા આવે છે. ગરીબોને ભોજન, કપડા, દીવા અને ધનનું દાન કરવુ શુભ ગણાય છે.

1 / 6
કોઈને પૈસા ઉધાર ન આપો, કે લો   ધનતેરસની સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો, તેમજ ઉધાર લો પણ નહીં. આમ કરવુ અશુભ ગણાય છે. આવુ કરવાથી આર્થિક સ્થિતિ કથળે છે અને નુકસાન કે અવરોધ આવી શકે છે.

કોઈને પૈસા ઉધાર ન આપો, કે લો ધનતેરસની સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો, તેમજ ઉધાર લો પણ નહીં. આમ કરવુ અશુભ ગણાય છે. આવુ કરવાથી આર્થિક સ્થિતિ કથળે છે અને નુકસાન કે અવરોધ આવી શકે છે.

2 / 6
સાંજે કચરો ન કાઢો ધનતેરસની સાંજે કચરો કાઢવો શુભ નથી ગણાતુ. સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ધનતેરસે સાંજે કચરો કાઢવો અશુભ મનાય છે અને તેનાથી ઘરની બરક્ત જતી રહે છે.

સાંજે કચરો ન કાઢો ધનતેરસની સાંજે કચરો કાઢવો શુભ નથી ગણાતુ. સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ધનતેરસે સાંજે કચરો કાઢવો અશુભ મનાય છે અને તેનાથી ઘરની બરક્ત જતી રહે છે.

3 / 6
આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

4 / 6
ઘરમાં ખાલી વાસણ ન લાવો  ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

ઘરમાં ખાલી વાસણ ન લાવો ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

5 / 6
આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.

આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.

6 / 6
Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">