AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Skin Care: રોજ ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી શું થાય છે? જાણો ત્વચા માટે તેના અદ્ભુત ફાયદા

ચહેરા પર રોજ એલોવેરા જેલ લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જાણો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને ખીલ દૂર કરવા માટે એલોવેરા જેલ કેવી રીતે ઉપયોગી છે.

| Updated on: Aug 13, 2026 | 9:30 PM
Share
એલોવેરા જેલનો ઉપયોગ સ્કીન અને હેર કેરમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. આ છોડનું જેલ સ્વાસ્થ્યની સાથે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમે તેનો રોજ ઉપયોગ કરો છો તો ચહેરાની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. બાબા રામદેવ જણાવી રહ્યા છે કે તેને ચહેરા પર લગાવવાથી કયા ફાયદા મળી શકે છે.

એલોવેરા જેલનો ઉપયોગ સ્કીન અને હેર કેરમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. આ છોડનું જેલ સ્વાસ્થ્યની સાથે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમે તેનો રોજ ઉપયોગ કરો છો તો ચહેરાની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. બાબા રામદેવ જણાવી રહ્યા છે કે તેને ચહેરા પર લગાવવાથી કયા ફાયદા મળી શકે છે.

1 / 5
ત્વચા થાય છે મોઇશ્ચરાઇઝ: એલોવેરા જેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. તે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે અને ચીકાશ વગર લાંબા સમય સુધી હાઇડ્રેશન જાળવી રાખે છે.

ત્વચા થાય છે મોઇશ્ચરાઇઝ: એલોવેરા જેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. તે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે અને ચીકાશ વગર લાંબા સમય સુધી હાઇડ્રેશન જાળવી રાખે છે.

2 / 5
ખીલ (એક્ને) માટે ફાયદાકારક: જો તમને ખીલ કે મુહાંસાની સમસ્યા થઈ રહી હોય તો તેને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણો ખીલ અને બેક્ટેરિયાને ઝડપથી ઓછા કરે છે.

ખીલ (એક્ને) માટે ફાયદાકારક: જો તમને ખીલ કે મુહાંસાની સમસ્યા થઈ રહી હોય તો તેને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણો ખીલ અને બેક્ટેરિયાને ઝડપથી ઓછા કરે છે.

3 / 5
સનબર્નથી રક્ષણ: એલોવેરા જેલ સનબર્નથી પણ બચાવ કરી શકે છે. જો તમારી ત્વચા પર સોજો અને બળતરાની સમસ્યા થઈ રહી હોય તો તેને શાંત કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

સનબર્નથી રક્ષણ: એલોવેરા જેલ સનબર્નથી પણ બચાવ કરી શકે છે. જો તમારી ત્વચા પર સોજો અને બળતરાની સમસ્યા થઈ રહી હોય તો તેને શાંત કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

4 / 5
ડ્રાયનેસની સમસ્યા થાય છે દૂર: જો તમારી સ્કીન ખૂબ ઝડપથી ડ્રાય થઈ જતી હોય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં વર્જિન કોકોનટ ઓઇલ (નાળિયેર તેલ) ભેળવીને તેનો ઉપયોગ ડ્રાય સ્કીન પર કરો.

ડ્રાયનેસની સમસ્યા થાય છે દૂર: જો તમારી સ્કીન ખૂબ ઝડપથી ડ્રાય થઈ જતી હોય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં વર્જિન કોકોનટ ઓઇલ (નાળિયેર તેલ) ભેળવીને તેનો ઉપયોગ ડ્રાય સ્કીન પર કરો.

5 / 5

પાન મસાલા ખાનારાઓ અને વેચનારાઓ ખાસ ધ્યાન આપે… FSSAI એ પ્લાસ્ટિક પેકેજિંગ પર મૂક્યો સંપૂર્ણ બાન, જાણો નવો નિયમ

Follow Us
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">