તસવીરો : નવા વર્ષે સોમનાથ મંદિરમાં પ્રાત: આરતીમાં ભક્તોનો ભારે ધસારો

વિક્રમ સંવત 2080 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો. સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન માટે ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 9:44 AM
વિક્રમ સંવત 2080 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો.

વિક્રમ સંવત 2080 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો.

1 / 5
સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન માટે ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાતઃ આરતીમાં સોમનાથ મંદિર પરિસર હર હર નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન માટે ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાતઃ આરતીમાં સોમનાથ મંદિર પરિસર હર હર નાદથી ગુંજી ઉઠ્યું હતું.

2 / 5
 સોમનાથમાં સવારે 6:00 વાગ્યે મંદિર ખુલ્યા બાદ પ્રાત: આરતી કરાઈ હતી, ત્યારે ભારે માત્રામાં ભાવિકો સોમનાથમાં ઉમટયા હતા, હજુ વધુ ભાવિકોનો પ્રવાહ સોમનાથ તરફ આવી રહ્યો છે. નૂતન વર્ષથી લાભ પંચમી સુધી સોમનાથમાં ભાવિકોનો મહાસાગર ઉમટવાની શક્યતા છે.

સોમનાથમાં સવારે 6:00 વાગ્યે મંદિર ખુલ્યા બાદ પ્રાત: આરતી કરાઈ હતી, ત્યારે ભારે માત્રામાં ભાવિકો સોમનાથમાં ઉમટયા હતા, હજુ વધુ ભાવિકોનો પ્રવાહ સોમનાથ તરફ આવી રહ્યો છે. નૂતન વર્ષથી લાભ પંચમી સુધી સોમનાથમાં ભાવિકોનો મહાસાગર ઉમટવાની શક્યતા છે.

3 / 5
સોમનાથ પહોંચેલા યાત્રિકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર વિશ્વની સુખ શાંતિ માટે અને કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી.

સોમનાથ પહોંચેલા યાત્રિકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર વિશ્વની સુખ શાંતિ માટે અને કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી.

4 / 5
જે સોમનાથ મંદિર અવિરત રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્રણ પ્રહરની આરતીઓ થશે અને ભાવિકોનો પ્રવાસ સોમનાથ તરફ અવિરત વહેતો રહેશે.

જે સોમનાથ મંદિર અવિરત રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્રણ પ્રહરની આરતીઓ થશે અને ભાવિકોનો પ્રવાસ સોમનાથ તરફ અવિરત વહેતો રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">