AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેલંગણાના રાજ્યપાલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:38 PM
Share
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી પી.કે.લેહરી, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી પી.કે.લેહરી, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 / 5
સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

2 / 5
રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.

3 / 5
આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

4 / 5
આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">