AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RCB: વિરાટ કોહલીએ IPLમાં ઇતિહાસ રચ્યો, ડેવિડ વોર્નરનો રેકોર્ડ ચકનાચૂર કરવા સાથે પંજાબ સામે જીતી મેચ

PBKS vs RCB: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે ઇતિહાસ રચ્યો છે. તે IPLમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવામાં અગ્રેસર બની ગયો છે.

| Updated on: Apr 20, 2025 | 7:01 PM
Share
પંજાબ કિંગ્સ વિરુદ્ધ આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ હતી.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ હતી.

1 / 5
આ મેચમાં બેંગલુરુની 7 વિકેટ થી જીત થઈ હતી. 

આ મેચમાં બેંગલુરુની 7 વિકેટ થી જીત થઈ હતી. 

2 / 5
આ મેચમાં વિરાટ કોહલીએ અજાયબીઓ કરી. તે હવે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે.

આ મેચમાં વિરાટ કોહલીએ અજાયબીઓ કરી. તે હવે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે.

3 / 5
પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટે આ સિદ્ધિ મેળવી છે.

પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટે આ સિદ્ધિ મેળવી છે.

4 / 5
આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને પંજાબ સામેની આ મેચ 7 વિકેટ થી જીતી હતી.

આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને પંજાબ સામેની આ મેચ 7 વિકેટ થી જીતી હતી.

5 / 5

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી. IPL ના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

 

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">