AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

ઇયળ અને વિવિધ જીવાત મકાઈ, ડાંગર, શેરડી અને જુવાર જેવા પાકમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. લીમડો અને અરણી જેવા કુદરતી ઉપાય અપનાવીને જીવાત અને રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જળવાઈ રહે છે.

| Updated on: Jul 03, 2026 | 1:56 PM
Share
2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

1 / 6
સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

4 / 6
રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">