AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

ઇયળ અને વિવિધ જીવાત મકાઈ, ડાંગર, શેરડી અને જુવાર જેવા પાકમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. લીમડો અને અરણી જેવા કુદરતી ઉપાય અપનાવીને જીવાત અને રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જળવાઈ રહે છે.

| Updated on: Jul 03, 2026 | 1:56 PM
Share
2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

1 / 6
સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

4 / 6
રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !

Follow Us
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
g clip-path="url(#clip0_868_265)">