AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

ઇયળ અને વિવિધ જીવાત મકાઈ, ડાંગર, શેરડી અને જુવાર જેવા પાકમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. લીમડો અને અરણી જેવા કુદરતી ઉપાય અપનાવીને જીવાત અને રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જળવાઈ રહે છે.

| Updated on: Jul 03, 2026 | 1:56 PM
Share
2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. (Image Source | iStock)

1 / 6
સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. (Image Source | iStock)

4 / 6
રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : રીંગણના પાકમાં રોગ-જીવાતથી બચવવા અપનાવો આ 5 દેશી ઉપાય, મળશે વધારે ઉત્પાદન !

Follow Us
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
g clip-path="url(#clip0_868_265)">