AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં પત્નીને ભરણપોષણ ભથ્થું ન મળી શકે?

લગ્ન તુટ્યા બાદ સૌથી વધારે ચર્ચા જો કોઈની થાય તો તે છે ભરણપોષણની. સામાન્ય ધારણા છે કે, છુટાછેડા કે અલગ રહેવાની સ્થિતિમાં પતિને કોઈ પણ સંજોગોમાં પત્નીને ભરણ પોષણ આપવું પડે છે. પરંતુ કાનુન આવું કહેતો નથી.

| Updated on: Jul 02, 2026 | 2:04 PM
Share
 ભારતીય કોર્ટમાં દરેક કેસમાં પતિ-પત્નીની આર્થિક સ્થિતિ, વર્ષ, જરુરત અને પરિસ્થિતિને જોયા બાદ નિર્ણય લેવામાં આવે છે. ટુંકમાં માત્ર પત્ની હોવાથી ભરણપોષણ મળે તેની કોઈ ગેરન્ટી નથી.

ભારતીય કોર્ટમાં દરેક કેસમાં પતિ-પત્નીની આર્થિક સ્થિતિ, વર્ષ, જરુરત અને પરિસ્થિતિને જોયા બાદ નિર્ણય લેવામાં આવે છે. ટુંકમાં માત્ર પત્ની હોવાથી ભરણપોષણ મળે તેની કોઈ ગેરન્ટી નથી.

1 / 7
હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્નીની ઉંમર પતિથી વધારે છે અને તે પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્નીની ઉંમર પતિથી વધારે છે અને તે પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

2 / 7
 કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણનો હેતુ વધારાના નાણાકીય લાભો પૂરા પાડવાનો નથી, પરંતુ એવી વ્યક્તિને મદદ કરવાનો છે જે પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ છે. આ નિર્ણયથી ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે કયા સંજોગોમાં પત્ની ભરણપોષણ માટે હકદાર નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણનો હેતુ વધારાના નાણાકીય લાભો પૂરા પાડવાનો નથી, પરંતુ એવી વ્યક્તિને મદદ કરવાનો છે જે પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ છે. આ નિર્ણયથી ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે કયા સંજોગોમાં પત્ની ભરણપોષણ માટે હકદાર નથી.

3 / 7
હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્ની પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્ની પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

4 / 7
એવું બિલકુલ નથી કે, ફક્ત નોકરી કે આવક હોવી એ ભરણપોષણનો ઇનકાર કરવાનો આધાર નથી. કોર્ટ એ પણ ધ્યાનમાં લે છે કે પત્નીની આવક તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે કે નહીં.

એવું બિલકુલ નથી કે, ફક્ત નોકરી કે આવક હોવી એ ભરણપોષણનો ઇનકાર કરવાનો આધાર નથી. કોર્ટ એ પણ ધ્યાનમાં લે છે કે પત્નીની આવક તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે કે નહીં.

5 / 7
ઘણા કિસ્સાઓમાં, પત્ની નોકરી કરતી હોય છે, પરંતુ તેની આવક ખૂબ ઓછી હોય છે, જ્યારે પતિની આવક ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં, કોર્ટ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે જેથી તેમના જીવનધોરણમાં નોંધપાત્ર તફાવત ન આવે.

ઘણા કિસ્સાઓમાં, પત્ની નોકરી કરતી હોય છે, પરંતુ તેની આવક ખૂબ ઓછી હોય છે, જ્યારે પતિની આવક ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં, કોર્ટ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે જેથી તેમના જીવનધોરણમાં નોંધપાત્ર તફાવત ન આવે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
Surat rain Breaking news: સુરત ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Surat rain Breaking news: સુરત ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જુનાગઢમાં આભ ફાટ્યુ, માળિયાહાટીનામાં 7 ઇંચથી વધુ વરસાદ
જુનાગઢમાં આભ ફાટ્યુ, માળિયાહાટીનામાં 7 ઇંચથી વધુ વરસાદ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
g clip-path="url(#clip0_868_265)">