AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટમાં પણ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે આ ક્રિકેટરો, જાતે જ કરી ચૂક્યા છે ખુલાસા

સુરેશ રૈનાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાને સાથે થયેલા રેગિંગનો ખુલાસો કર્યો હતો. આ પહેલા વિરાટ કોહલી પણ પોતાની સાથે ટીમ ઈન્ડિયામાં થયેલા રેગિંગ વિશે કહી ચૂક્યા છે. વિરાટને સચિનના પગે પડવું પડ્યું હતુ.

| Updated on: Dec 06, 2023 | 3:45 PM
Share
તમે એ વાત તો સાંભળી હશે કે, કોલેજમાં કે પછી કોઈ મોટી યુનિવર્સિટીમાં  રેગિંગની વાત સાંભળી હશે. પરંતુ આજે તમે સાંભળીને હેરાન થઈ જશો કે, ભારતીય ક્રિકેટ ટીમના પણ કેટલાક ખેલાડીઓ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે. કેટલાક નવા ખેલાડીઓ સાથે સિનિયર ખેલાડી રેગિંગ કરતા હતા.

તમે એ વાત તો સાંભળી હશે કે, કોલેજમાં કે પછી કોઈ મોટી યુનિવર્સિટીમાં રેગિંગની વાત સાંભળી હશે. પરંતુ આજે તમે સાંભળીને હેરાન થઈ જશો કે, ભારતીય ક્રિકેટ ટીમના પણ કેટલાક ખેલાડીઓ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે. કેટલાક નવા ખેલાડીઓ સાથે સિનિયર ખેલાડી રેગિંગ કરતા હતા.

1 / 5
વિરાટ કોહલી પહેલી વખત જ્યારે ટીમ ઈન્ડિયામાં આવ્યો તે સમયે તે રેગિંગનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા દિવસે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં ગયો ત્યારે યુવરાજ અને હરભજને મજાક કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેએ કહ્યું ટીમ ઈન્ડિયામાં કોઈ પણ નવો ખેલાડી આવે છે સચિનને પગે લાગે છે. પરંતુ સીનિયરની વાત સાંભળી વિરાટ સચિના પગે પડી ગયો હતો.

વિરાટ કોહલી પહેલી વખત જ્યારે ટીમ ઈન્ડિયામાં આવ્યો તે સમયે તે રેગિંગનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા દિવસે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં ગયો ત્યારે યુવરાજ અને હરભજને મજાક કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેએ કહ્યું ટીમ ઈન્ડિયામાં કોઈ પણ નવો ખેલાડી આવે છે સચિનને પગે લાગે છે. પરંતુ સીનિયરની વાત સાંભળી વિરાટ સચિના પગે પડી ગયો હતો.

2 / 5
વિરાટ કોહલી જે સમયે સચિન તેંડુલકરના પગે લાગ્યો તો સચિન ખુબ હેરાન રહી ગયો હતો. સચિને વિરાટને પુછ્યું કે, તે આવું કેમ કરી રહ્યો છે તો વિરાટે સમગ્ર વાત જણાવી  હતી. ત્યારબાદ સચિન યુવરાજ અને હરભજનથી ખુબ નારાજ થયો હતો.

વિરાટ કોહલી જે સમયે સચિન તેંડુલકરના પગે લાગ્યો તો સચિન ખુબ હેરાન રહી ગયો હતો. સચિને વિરાટને પુછ્યું કે, તે આવું કેમ કરી રહ્યો છે તો વિરાટે સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ સચિન યુવરાજ અને હરભજનથી ખુબ નારાજ થયો હતો.

3 / 5
સુરેશ રૈના પણ પોતાની બાયોગ્રાફી બિલીવમાં લખ્યું હતુ કે, લખનઉના સ્પોર્ટસ હોસ્ટેલમાં તે સિનિયર ખેલાડીના નિશાન પર હતા. સીનિયર ખેલાડી તેની પાસે પોતાના અંગત કામો કરાવતા હતા. રેગિંગના અલગ અલગ રીત અપનાવતા હતા. ક્યારેક તો મુર્ગા તો ક્યારે મોંઢા પર પાણી ફેંકતા હતા.

સુરેશ રૈના પણ પોતાની બાયોગ્રાફી બિલીવમાં લખ્યું હતુ કે, લખનઉના સ્પોર્ટસ હોસ્ટેલમાં તે સિનિયર ખેલાડીના નિશાન પર હતા. સીનિયર ખેલાડી તેની પાસે પોતાના અંગત કામો કરાવતા હતા. રેગિંગના અલગ અલગ રીત અપનાવતા હતા. ક્યારેક તો મુર્ગા તો ક્યારે મોંઢા પર પાણી ફેંકતા હતા.

4 / 5
રવિ શાસ્ત્રી અને સંદિપ પાટિલે સુનીલ ગાવસ્કર સાથે મજાક કરી હતી.1982માં ક્રિકેટ મેદાનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાનની વાત છે. જ્યારે  રવિ શાસ્ત્રી અને સંદિપ પાટીલે કહ્યું કે, તે વ્યક્તિ એટલે કે, સુનીલ ગાવસ્કર તેના વિશે ગાર્ડને કહ્યું કે, આ વ્યક્તિ જો એમ કહે કે, હું ભારતીય ટીમનો કેપ્ટન છું તો વાત સાચી નથી, ખુબ લાંબી વાતચીત ગાવસ્કરે ગાર્ડ સાથે કરી કે હું સુનીલ ગાવસ્કર છે પરંતુ તે માનવા તૈયાર જ ન હતો. અંતે બંન્નેએ કહ્યું કે, આ માત્ર મજાક હતી .

રવિ શાસ્ત્રી અને સંદિપ પાટિલે સુનીલ ગાવસ્કર સાથે મજાક કરી હતી.1982માં ક્રિકેટ મેદાનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાનની વાત છે. જ્યારે રવિ શાસ્ત્રી અને સંદિપ પાટીલે કહ્યું કે, તે વ્યક્તિ એટલે કે, સુનીલ ગાવસ્કર તેના વિશે ગાર્ડને કહ્યું કે, આ વ્યક્તિ જો એમ કહે કે, હું ભારતીય ટીમનો કેપ્ટન છું તો વાત સાચી નથી, ખુબ લાંબી વાતચીત ગાવસ્કરે ગાર્ડ સાથે કરી કે હું સુનીલ ગાવસ્કર છે પરંતુ તે માનવા તૈયાર જ ન હતો. અંતે બંન્નેએ કહ્યું કે, આ માત્ર મજાક હતી .

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">