AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરાજીમાં આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે નોટોનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

વનડે વર્લ્ડકપ 2023 બાદ સૌની નજર આઈપીએલ પર જોવા મળી રહી છે. આઈપીએલ 2024ને લઈ તમામ ટીમોએ પોતાના ખેલાડીઓ રિટેન અને રિલીઝ કર્યા છે. તો કેટલાક ખેલાડીઓને ટ્રેડ પણ કર્યા છે. 10 ફ્રેન્ચાઈઝીએ પોતાનારિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. હવે આગામી વર્ષે રમાનારી આઈપીએલ માટે 19 ડિસેમ્બરના રોજ મિની ઓક્શનનું આયોજન કરવામાં આવશે.

| Updated on: Nov 30, 2023 | 11:52 AM
Share
મિની ઓક્શનમાં ઓછી વખત એવું જોવા મળે કે, કોઈ ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી રિટેન કરી લે છે પરંતુ આ વર્ષે થનારા ઓક્શનમાં એક એવો પણ ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ભારતીય ખેલાડી પર કેટલીક ટીમોની નજર પણ છે.

મિની ઓક્શનમાં ઓછી વખત એવું જોવા મળે કે, કોઈ ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી રિટેન કરી લે છે પરંતુ આ વર્ષે થનારા ઓક્શનમાં એક એવો પણ ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ભારતીય ખેલાડી પર કેટલીક ટીમોની નજર પણ છે.

1 / 5
બોલિવુડ સ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઓક્શન પહેલા જ પોતાનો ઓલરાઉન્ડર ખેલાડ઼ી શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. શાર્દુલ ઠાકુરે કોલકત્તાને ગત્ત સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 10 કરોડ 75 લાખ રુપિયામાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યાની સાથે જ કોલકત્તાએ પોતાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કર્યા છે.

બોલિવુડ સ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઓક્શન પહેલા જ પોતાનો ઓલરાઉન્ડર ખેલાડ઼ી શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. શાર્દુલ ઠાકુરે કોલકત્તાને ગત્ત સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 10 કરોડ 75 લાખ રુપિયામાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યાની સાથે જ કોલકત્તાએ પોતાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કર્યા છે.

2 / 5
શાર્દુલ ઠાકુરનું આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જોવા મળતું હોય છે. તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લી બે સિઝનમાં શાર્દુલ ઠાકુર માટે કાંઈ ખાસ ન હતુ. પરંતુ તેમ છતાં તે ઓક્શન ટેબલ પર મોંઘો સાબિત થઈ શકે છે.

શાર્દુલ ઠાકુરનું આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જોવા મળતું હોય છે. તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લી બે સિઝનમાં શાર્દુલ ઠાકુર માટે કાંઈ ખાસ ન હતુ. પરંતુ તેમ છતાં તે ઓક્શન ટેબલ પર મોંઘો સાબિત થઈ શકે છે.

3 / 5
 શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

4 / 5
 શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">