હરાજીમાં આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે નોટોનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

વનડે વર્લ્ડકપ 2023 બાદ સૌની નજર આઈપીએલ પર જોવા મળી રહી છે. આઈપીએલ 2024ને લઈ તમામ ટીમોએ પોતાના ખેલાડીઓ રિટેન અને રિલીઝ કર્યા છે. તો કેટલાક ખેલાડીઓને ટ્રેડ પણ કર્યા છે. 10 ફ્રેન્ચાઈઝીએ પોતાનારિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. હવે આગામી વર્ષે રમાનારી આઈપીએલ માટે 19 ડિસેમ્બરના રોજ મિની ઓક્શનનું આયોજન કરવામાં આવશે.

| Updated on: Nov 30, 2023 | 11:52 AM
મિની ઓક્શનમાં ઓછી વખત એવું જોવા મળે કે, કોઈ ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી રિટેન કરી લે છે પરંતુ આ વર્ષે થનારા ઓક્શનમાં એક એવો પણ ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ભારતીય ખેલાડી પર કેટલીક ટીમોની નજર પણ છે.

મિની ઓક્શનમાં ઓછી વખત એવું જોવા મળે કે, કોઈ ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી રિટેન કરી લે છે પરંતુ આ વર્ષે થનારા ઓક્શનમાં એક એવો પણ ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ભારતીય ખેલાડી પર કેટલીક ટીમોની નજર પણ છે.

1 / 5
બોલિવુડ સ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઓક્શન પહેલા જ પોતાનો ઓલરાઉન્ડર ખેલાડ઼ી શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. શાર્દુલ ઠાકુરે કોલકત્તાને ગત્ત સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 10 કરોડ 75 લાખ રુપિયામાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યાની સાથે જ કોલકત્તાએ પોતાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કર્યા છે.

બોલિવુડ સ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઓક્શન પહેલા જ પોતાનો ઓલરાઉન્ડર ખેલાડ઼ી શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. શાર્દુલ ઠાકુરે કોલકત્તાને ગત્ત સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 10 કરોડ 75 લાખ રુપિયામાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યાની સાથે જ કોલકત્તાએ પોતાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કર્યા છે.

2 / 5
શાર્દુલ ઠાકુરનું આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જોવા મળતું હોય છે. તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લી બે સિઝનમાં શાર્દુલ ઠાકુર માટે કાંઈ ખાસ ન હતુ. પરંતુ તેમ છતાં તે ઓક્શન ટેબલ પર મોંઘો સાબિત થઈ શકે છે.

શાર્દુલ ઠાકુરનું આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જોવા મળતું હોય છે. તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લી બે સિઝનમાં શાર્દુલ ઠાકુર માટે કાંઈ ખાસ ન હતુ. પરંતુ તેમ છતાં તે ઓક્શન ટેબલ પર મોંઘો સાબિત થઈ શકે છે.

3 / 5
 શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

4 / 5
 શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">