ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી T20 મેચમાં LIVE Betting રેટમાં કોણ જીતવા માટે છે ફેવરિટ? જાણો અહીં

વર્લ્ડ કપ 2023 બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલ T20 સીરિઝમાં પહેલી બે મેચમાં આસન જીત બાદ ભારત આસાનીથી શ્રેણી જીતી લેશે એવું લાગી રહ્યું હતું. પરંતુ ત્રીજી મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી સીરિઝ જીવંત રાખતા હવે શ્રેણીની સાથે સટ્ટા બજારમાં પણ પરિવર્તન જોવા મળ્યા છે. હવે આગામી મેચ જે રાયપુરમાં યોજાવાની છે તેના Betting રેટ સામે આવ્યા છે.

| Updated on: Nov 30, 2023 | 11:51 AM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની ચોથી મેચ પહેલા LIVE Betting રેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. પહેલી બે મેચમાં ભારતથી ખૂબ જ પાછળ ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આગામી મેચમાં જીત મેળવવા ભારતની સમકક્ષ આવી ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની ચોથી મેચ પહેલા LIVE Betting રેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. પહેલી બે મેચમાં ભારતથી ખૂબ જ પાછળ ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આગામી મેચમાં જીત મેળવવા ભારતની સમકક્ષ આવી ગઈ છે.

1 / 5
ત્રીજી મેચમાં 223 રનનો ટાર્ગેટ ચેઝ કરી ભારતના હાથમાંથી જીત છીનવી સીરિઝ જીવંત રાખનાર ઓસ્ટ્રેલિયન ટીમના હવે સીરિઝ બરાબરી કરવાના અને જીતવાના ચાન્સ વધી ગયા છે. શુક્રવારે યોજાનાર મેચમાં પણ બંને ટીમો વચ્ચે મજેદાર ટક્કર થશે એવું માનવામાં આવી રહ્યું છે.

ત્રીજી મેચમાં 223 રનનો ટાર્ગેટ ચેઝ કરી ભારતના હાથમાંથી જીત છીનવી સીરિઝ જીવંત રાખનાર ઓસ્ટ્રેલિયન ટીમના હવે સીરિઝ બરાબરી કરવાના અને જીતવાના ચાન્સ વધી ગયા છે. શુક્રવારે યોજાનાર મેચમાં પણ બંને ટીમો વચ્ચે મજેદાર ટક્કર થશે એવું માનવામાં આવી રહ્યું છે.

2 / 5
ત્રીજી મેચમાં હાર છતાં ભારતીય ટીમ હજી સિરીઝમાં 2-1 થી આગળ છે અને ભારતને સીરિઝ જીતવા બે માંથી એક મેચ જીતવી જરૂરી છે, જો ટીમ ઈન્ડિયા રાયપુરમાં જીત મેળવશે તો સીરિઝ પર પણ કબજો કરી લેશે અને પાંચમી મેચ ઔપચારિક બની જશે. જોકે તેના માટે ભારતે ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપવી પડશે.

ત્રીજી મેચમાં હાર છતાં ભારતીય ટીમ હજી સિરીઝમાં 2-1 થી આગળ છે અને ભારતને સીરિઝ જીતવા બે માંથી એક મેચ જીતવી જરૂરી છે, જો ટીમ ઈન્ડિયા રાયપુરમાં જીત મેળવશે તો સીરિઝ પર પણ કબજો કરી લેશે અને પાંચમી મેચ ઔપચારિક બની જશે. જોકે તેના માટે ભારતે ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપવી પડશે.

3 / 5
ગુવાહાટીમાં હાર છતાં રાયપુરમાં મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા જ ફેવરિટ છે, જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની કમી છે. અંતિમ મેચમાં સેન્ચુરી ફટકારનાર ગ્લેન મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓ ચોથી મેચમાં નહીં રમે એ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે એવામાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હારશે એવું માનવામાં આવી રહ્યું છે.

ગુવાહાટીમાં હાર છતાં રાયપુરમાં મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા જ ફેવરિટ છે, જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની કમી છે. અંતિમ મેચમાં સેન્ચુરી ફટકારનાર ગ્લેન મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓ ચોથી મેચમાં નહીં રમે એ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે એવામાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હારશે એવું માનવામાં આવી રહ્યું છે.

4 / 5
મેચના એક દિવસ પહેલા LIVE Betting રેટ દર્શાવતી વેબસાઈટ પર ટીમ ઈન્ડિયાનો રેટ 1.57 જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 2.85 ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં ઓછો છે, જેનો મતલબ એ થયો કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ફેવરિટ છે.

મેચના એક દિવસ પહેલા LIVE Betting રેટ દર્શાવતી વેબસાઈટ પર ટીમ ઈન્ડિયાનો રેટ 1.57 જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 2.85 ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં ઓછો છે, જેનો મતલબ એ થયો કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ફેવરિટ છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">