ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને મળ્યા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર્સ

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાં એક, ભારતના બેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના 'દાદા' સૌરવ ગાંગુલીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને કોઈ પણ ફેન કયારેય નહીં ભૂલી શકે. આજે ભારતીય ક્રિકેટ જે સ્થાને છે, તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. દાદાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે એવા નિર્ણયો લીધા હતા, જેણે ભારતીય ક્રિકેટની નિયતિ જ બદલી નાખી હતી.

| Updated on: Jul 09, 2024 | 12:05 AM
સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં આગમન બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં આગમન બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

1 / 5
વીરેન્દ્ર સેહવાગ પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય પણ ગાંગુલીનો જ હતો. તેમના આ નિર્ણય બાદ ભારતને વિશ્વનો સૌથી આક્રમક ઓપનર મળ્યો, જેણે ઓપનિંગ બેટિંગની પરિભાષા જ બદલી નાખી.

વીરેન્દ્ર સેહવાગ પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય પણ ગાંગુલીનો જ હતો. તેમના આ નિર્ણય બાદ ભારતને વિશ્વનો સૌથી આક્રમક ઓપનર મળ્યો, જેણે ઓપનિંગ બેટિંગની પરિભાષા જ બદલી નાખી.

2 / 5
યુવરાજ અને કૈફને ફક્ત બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગના દમ પર ટીમમાં સ્થાન આપવું અને ટીમની ફિલ્ડિંગને જીતની અસલી તાકાત બનાવવાનો શ્રેય પણ દાદાને જ જાય છે.

યુવરાજ અને કૈફને ફક્ત બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગના દમ પર ટીમમાં સ્થાન આપવું અને ટીમની ફિલ્ડિંગને જીતની અસલી તાકાત બનાવવાનો શ્રેય પણ દાદાને જ જાય છે.

3 / 5
2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

4 / 5
આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">