AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક તરફ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત, જાણો ચેતેશ્વર પુજારા કયુ વજન ઉપાડવામાં વ્યસ્ત હતો? જુઓ ફોટોઝ

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે. આ દરમ્યાન સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ મેચ માટે ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. જોકે આ વચ્ચે મહત્વની વાત એ છે કે સાંજે 5:53 ના સમયે ટીમની જાહેરાત થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા કોઈક અલગ જ દુનિયામાં હતા.

Sagar Solanki
| Edited By: | Updated on: Nov 30, 2023 | 8:57 PM
Share
વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર  T20માં  હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર T20માં હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

1 / 5
આ વચ્ચે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ બંને મેચમાં દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

આ વચ્ચે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ બંને મેચમાં દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

2 / 5
BCCI દ્વારા કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતનું લિસ્ટ જોઈએ તો ઘણા ખેલાડીઓ આ ટુર માંથી બહાર થયા છે. જેમાં ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારા પણ બાકાત નથી રહ્યા. ત્યારે ટીમની જાહેરાત દરમ્યાન ચેતેશ્વર કોઈક બીજી જ દુનિયામાં હતો.

BCCI દ્વારા કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતનું લિસ્ટ જોઈએ તો ઘણા ખેલાડીઓ આ ટુર માંથી બહાર થયા છે. જેમાં ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારા પણ બાકાત નથી રહ્યા. ત્યારે ટીમની જાહેરાત દરમ્યાન ચેતેશ્વર કોઈક બીજી જ દુનિયામાં હતો.

3 / 5
ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.

ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.

4 / 5
ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.

ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">