AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઋતુરાજ ગાયકવાડ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે!

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, જે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ શ્રીલંકા પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો વાઈસ કેપ્ટન હતો. જોકે, હવે તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાશે.

| Updated on: Jun 04, 2026 | 5:25 PM
Share
હેમસ્ટ્રિંગ ઈજાને કારણે વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે.

હેમસ્ટ્રિંગ ઈજાને કારણે વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે.

1 / 6
જો ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં જોડાય છે, તો તે કોહલીનો રિપ્લેસમેન્ટ બેટ્સમેન જ નહીં પણ ઓપનિંગનો વિકલ્પ પણ પૂરો પાડશે.

જો ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં જોડાય છે, તો તે કોહલીનો રિપ્લેસમેન્ટ બેટ્સમેન જ નહીં પણ ઓપનિંગનો વિકલ્પ પણ પૂરો પાડશે.

2 / 6
હવે પ્રશ્ન એ છે કે, ઈન્ડિયા A ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સ્થાન કોણ લેશે? એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઈન્ડિયા ઋતુરાજ ટીમમાં રજત પાટીદારનો સમાવેશ થશે.

હવે પ્રશ્ન એ છે કે, ઈન્ડિયા A ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સ્થાન કોણ લેશે? એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઈન્ડિયા ઋતુરાજ ટીમમાં રજત પાટીદારનો સમાવેશ થશે.

3 / 6
ઋતુરાજ ગાયકવાડે છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં નવ વનડે રમી છે, જેમાં 28.50 ની સરેરાશથી 228 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

ઋતુરાજ ગાયકવાડે છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં નવ વનડે રમી છે, જેમાં 28.50 ની સરેરાશથી 228 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

4 / 6
હવે પ્રશ્ન એ છે કે શું ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે? ઋતુરાજ વનડે ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, પરંતુ અફઘાનિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન અનિશ્ચિત લાગે છે.

હવે પ્રશ્ન એ છે કે શું ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે? ઋતુરાજ વનડે ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, પરંતુ અફઘાનિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન અનિશ્ચિત લાગે છે.

5 / 6
વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થવાની શક્યતા વધુ છે. (PC:PTI/X)

વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થવાની શક્યતા વધુ છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર હાર્દિક પંડ્યાને T20 ટીમમાંથી બહાર કરવામાં આવશે? જાણો કારણ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">