AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામાયણમાં માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવનાર, ઇન્દિરા કૃષ્ણનના પરિવાર વિશે જાણો

ઇન્દિરા કૃષ્ણન એક જાણીતી ભારતીય અભિનેત્રી છે. જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલોમાં દેખાય છે. તેમણે તેરે નામ (2003), એનિમલ (2023) અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણમાં રાણી કૌશલ્યાની ભૂમિકા ભજવી છે.

| Updated on: Aug 03, 2026 | 7:10 AM
Share
આ વખતે ઇન્દિરા કૃષ્ણન રામાયણ ફિલ્મમાં રણબીરના પાત્ર ભગવાન રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવશે. તો આજે આપણે ક્રિષ્નાબેન ખાખરાવાલથી ફેમસ ઈન્દિરા કૃષ્ણનનો પરિવાર જોઈએ.

આ વખતે ઇન્દિરા કૃષ્ણન રામાયણ ફિલ્મમાં રણબીરના પાત્ર ભગવાન રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવશે. તો આજે આપણે ક્રિષ્નાબેન ખાખરાવાલથી ફેમસ ઈન્દિરા કૃષ્ણનનો પરિવાર જોઈએ.

1 / 12
ઇન્દિરા કૃષ્ણનનો જન્મ 1 માર્ચ 1971ના રોજ મુંબઈમાં થયો છે. તે મહારાષ્ટ્રમાં તમિલ મૂળના હતા. તેમણે ભારતીય ફિલ્મ દિગ્દર્શક રાજેશ રણશીનાગે સાથે લગ્ન કર્યા છે.

ઇન્દિરા કૃષ્ણનનો જન્મ 1 માર્ચ 1971ના રોજ મુંબઈમાં થયો છે. તે મહારાષ્ટ્રમાં તમિલ મૂળના હતા. તેમણે ભારતીય ફિલ્મ દિગ્દર્શક રાજેશ રણશીનાગે સાથે લગ્ન કર્યા છે.

2 / 12
ઈન્દિરા કૃષ્ણન એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરે છે. તે ટેલિવિઝન સીરિયલ ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010)માં કૃષ્ણા રવિ પટેલ તરીકે, કૃષ્ણદાસી (2016) કુમુદિની તરીકે, મંઝીલીં અપની અપની (2001), કભી આયે ના જુદાઈ (2003) તેના કામ માટે જાણીતી છે.

ઈન્દિરા કૃષ્ણન એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરે છે. તે ટેલિવિઝન સીરિયલ ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010)માં કૃષ્ણા રવિ પટેલ તરીકે, કૃષ્ણદાસી (2016) કુમુદિની તરીકે, મંઝીલીં અપની અપની (2001), કભી આયે ના જુદાઈ (2003) તેના કામ માટે જાણીતી છે.

3 / 12
તે ટેલિવિઝન સીરિયલ ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010)માં કૃષ્ણા રવિ પટેલ તરીકે,[3] કૃષ્ણદાસી (2016) કુમુદિની તરીકે, મંઝીલીં અપની અપની (2001), કભી આયે ના જુદાઈ (2003) તેના કામ માટે જાણીતી છે.

તે ટેલિવિઝન સીરિયલ ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010)માં કૃષ્ણા રવિ પટેલ તરીકે,[3] કૃષ્ણદાસી (2016) કુમુદિની તરીકે, મંઝીલીં અપની અપની (2001), કભી આયે ના જુદાઈ (2003) તેના કામ માટે જાણીતી છે.

4 / 12
  વારીસ (2008), રહે તેરા આશીર્વાદ (2008), રેહના હૈ તેરી પલકોને કી છાઓ મેં (2009), અફસર બિટિયા (2011), તુમ ઐસે હી રેહના (2014), ફિરંગી બહુ (2014), ક્યા હાલ, મિસ્ટર પાંચ. (2017), યે હૈ ચાહતેં (2019), અને સાવી કી સવારી (2022) જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

વારીસ (2008), રહે તેરા આશીર્વાદ (2008), રેહના હૈ તેરી પલકોને કી છાઓ મેં (2009), અફસર બિટિયા (2011), તુમ ઐસે હી રેહના (2014), ફિરંગી બહુ (2014), ક્યા હાલ, મિસ્ટર પાંચ. (2017), યે હૈ ચાહતેં (2019), અને સાવી કી સવારી (2022) જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

5 / 12
ઇન્દિરાની પહેલી ફિલ્મ ઓડિયા ફિલ્મ, સુના પંજુરી હતી, જેમાં સિદ્ધાંત મહાપાત્રા સાથે હતા. તેમણે પૂજાની ભૂમિકા ભજવી હતી, અને આ ફિલ્મ વર્ષની હિટ બની હતી.

ઇન્દિરાની પહેલી ફિલ્મ ઓડિયા ફિલ્મ, સુના પંજુરી હતી, જેમાં સિદ્ધાંત મહાપાત્રા સાથે હતા. તેમણે પૂજાની ભૂમિકા ભજવી હતી, અને આ ફિલ્મ વર્ષની હિટ બની હતી.

6 / 12
 તે ત્રિશક્તિમાં જોવા મળી હતી અને ત્યારબાદ મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ આજ કા રાવણમાં જોવા મળી હતી. બાદમાં તે તેરે નામ , તથાસ્તુ, ચતુર સિંહ ટુ સ્ટાર અને હોલીડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટીજેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

તે ત્રિશક્તિમાં જોવા મળી હતી અને ત્યારબાદ મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ આજ કા રાવણમાં જોવા મળી હતી. બાદમાં તે તેરે નામ , તથાસ્તુ, ચતુર સિંહ ટુ સ્ટાર અને હોલીડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટીજેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

7 / 12
તે મરાઠી ફિલ્મ જાનિવામાં દેખાઈ હતી, જેનું નિર્દેશન તેમના પતિ રાજેશ રણશીનાગે દ્વારા કરવામાં આવ્યું હતું.અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચ અંગે અનેક મોટા ખુલાસા કર્યા છે.

તે મરાઠી ફિલ્મ જાનિવામાં દેખાઈ હતી, જેનું નિર્દેશન તેમના પતિ રાજેશ રણશીનાગે દ્વારા કરવામાં આવ્યું હતું.અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચ અંગે અનેક મોટા ખુલાસા કર્યા છે.

8 / 12
2010માં તે સોની ટીવી પર પ્રસારિત થતા શો કૃષ્ણાબેન ખાખરાવાલામાં અભિનય કર્યો હતો અને તે અમદાવાદના લોકપ્રિય નાસ્તા બ્રાન્ડ, ઇન્દુબેન ખાખરાવાલ પર આધારિત હતો. ઇન્દિરાએ ક્રિષ્ના રવિ પટેલ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને તેમના પાત્ર માટે પ્રશંસા મળી હતી.

2010માં તે સોની ટીવી પર પ્રસારિત થતા શો કૃષ્ણાબેન ખાખરાવાલામાં અભિનય કર્યો હતો અને તે અમદાવાદના લોકપ્રિય નાસ્તા બ્રાન્ડ, ઇન્દુબેન ખાખરાવાલ પર આધારિત હતો. ઇન્દિરાએ ક્રિષ્ના રવિ પટેલ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને તેમના પાત્ર માટે પ્રશંસા મળી હતી.

9 / 12
જો કામની વાત કરવામાં આવે તો ઇન્દિરા કૃષ્ણન ટુંક સમયમાં રણબીર કપૂરની "રામાયણ" માં કૌશલ્યા તરીકે જોવા મળશે. તે અનેક ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

જો કામની વાત કરવામાં આવે તો ઇન્દિરા કૃષ્ણન ટુંક સમયમાં રણબીર કપૂરની "રામાયણ" માં કૌશલ્યા તરીકે જોવા મળશે. તે અનેક ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

10 / 12
ઇન્દિરા કૃષ્ણને ફિલ્મ "એનિમલ" માં રણબીર કપૂરની સાસુની ભૂમિકા ભજવી હતી.

ઇન્દિરા કૃષ્ણને ફિલ્મ "એનિમલ" માં રણબીર કપૂરની સાસુની ભૂમિકા ભજવી હતી.

11 / 12
તે નિતેશ તિવારીની આગામી ફિલ્મ "રામાયણ" માં ફરીથી રણબીર કપૂર સાથે કામ કરી રહી છે.

તે નિતેશ તિવારીની આગામી ફિલ્મ "રામાયણ" માં ફરીથી રણબીર કપૂર સાથે કામ કરી રહી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">