AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS: ક્રિકેટર ‘ઋતુ’ના જીવનમાં હવે ઉત્કર્ષાનું ‘રાજ’, લગ્નના સુંદર ફોટો થયા Viral

Ruturaj Gaikwad Marriage: ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષાના લગ્નના સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી. આજે તેમના લગ્નમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ પર હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:11 PM
Share
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ગઈ છે ભારતીય ક્રિકેટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડને રિઝર્વ ખેલાડી તરીકે તક મળી હતી, પણ તેના લગ્ન નક્કી થતા તેણે આ તક જતી કરી હતી. આજે 3 જૂનના રોજ તે લગ્ન બંધનમાં બંધાયો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ગઈ છે ભારતીય ક્રિકેટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડને રિઝર્વ ખેલાડી તરીકે તક મળી હતી, પણ તેના લગ્ન નક્કી થતા તેણે આ તક જતી કરી હતી. આજે 3 જૂનના રોજ તે લગ્ન બંધનમાં બંધાયો છે.

1 / 5
ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષાના લગ્નના સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા તેમની મેંહદી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષાના લગ્નના સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા તેમની મેંહદી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

2 / 5
ઉત્કર્ષા પવાર એક ક્રિકેટર છે જે પૂણેની વતની છે અને મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તે જમણા હાથની બેટર હોવાની સાથે સાથે બોલર પણ છે. ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે બાળપણથી જ રમતગમતમાં ખૂબ જ સક્રિય હતી. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ઉત્કર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ પૂણેમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ઉત્કર્ષા પવાર એક ક્રિકેટર છે જે પૂણેની વતની છે અને મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તે જમણા હાથની બેટર હોવાની સાથે સાથે બોલર પણ છે. ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે બાળપણથી જ રમતગમતમાં ખૂબ જ સક્રિય હતી. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ઉત્કર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ પૂણેમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

3 / 5
 IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી. આજે તેમના લગ્નમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ પર હાજર રહ્યા હતા.

IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી. આજે તેમના લગ્નમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ પર હાજર રહ્યા હતા.

4 / 5
ગાયકવાડે IPL 2023માં રમાયેલી 16 મેચોમાં 42.14ની એવરેજથી 590 રન બનાવ્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ પણ 147.50 હતો. ગાયકવાડના બેટમાંથી 4 અડધી સદી નીકળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ગાયકવાડે આ સિઝનમાં 30 સિક્સર ફટકારી હતી.

ગાયકવાડે IPL 2023માં રમાયેલી 16 મેચોમાં 42.14ની એવરેજથી 590 રન બનાવ્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ પણ 147.50 હતો. ગાયકવાડના બેટમાંથી 4 અડધી સદી નીકળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ગાયકવાડે આ સિઝનમાં 30 સિક્સર ફટકારી હતી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">