આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, રોજ એક ખાવાથી આંખોના નંબર ઉતરી જશે!
ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના ચશ્મા આવી જાય છે, આવી સ્થિતિમાં આંખો નબળી પડવા લાગે છે. તમે આ શાકભાજીનું સેવન કરીને આંખોની રોશની સુધારી શકે છે. આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો.
Latest News Updates
Most Read Stories