AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્ટી એજિંગ અને ખીલ દૂર કરવા માટે ફાયદાકારક છે Coconut Water, જાણો તેના અનેક ફાયદા

નારિયેળ પાણી દરેક પ્રકારની ત્વચા માટે લાભદાયક છે. તે ચહેરાની ત્વચાની અનેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 7:17 PM
Share
નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે. નારિયેળ પાણીથી કોઈ સાઈડ ઈફેક્ટસ નથી થતા. તે ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.

નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે. નારિયેળ પાણીથી કોઈ સાઈડ ઈફેક્ટસ નથી થતા. તે ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.

1 / 5
નારિયેળ પાણીમાં પ્રાકૃતિક મોઇશ્ચરાજિંગ ગુણ હોય છે. તે ત્વચાને સુંદર, હાઈડ્રેટ અને મોઇશ્ચરાઈજ બનાવે છે. નારિયેળ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની સમસ્યાઓ ઓછી જાય છે. ચહેરાને પ્રાકૃતિક ચમક મળે છે.

નારિયેળ પાણીમાં પ્રાકૃતિક મોઇશ્ચરાજિંગ ગુણ હોય છે. તે ત્વચાને સુંદર, હાઈડ્રેટ અને મોઇશ્ચરાઈજ બનાવે છે. નારિયેળ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની સમસ્યાઓ ઓછી જાય છે. ચહેરાને પ્રાકૃતિક ચમક મળે છે.

2 / 5
નારિયેળપાણીથી ત્વચાના સેલ્સ વધે છે. નારિયળ પાણીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે.

નારિયેળપાણીથી ત્વચાના સેલ્સ વધે છે. નારિયળ પાણીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે.

3 / 5
નારિયેળ પાણી ચહેરા પર થતી કરચલીઓ અને ફાઇન લાઇન્સ નિયંત્રિત કરે છે. તેનાથી ઉંમર વધવાના સંકેતો વિરુદ્ધ કામ કરવામાં મદદ મળે છે.

નારિયેળ પાણી ચહેરા પર થતી કરચલીઓ અને ફાઇન લાઇન્સ નિયંત્રિત કરે છે. તેનાથી ઉંમર વધવાના સંકેતો વિરુદ્ધ કામ કરવામાં મદદ મળે છે.

4 / 5
નારિયેળ પાણીથી ચહેરાના ખીલ દૂર કરવામાં મદદ મળે છે. તેમાં એન્ટી બેક્ટીરિયલની સાથે સાથે એન્ટી ઈમ્ફેલેમેટરી ગુણો પણ હોય છે.

નારિયેળ પાણીથી ચહેરાના ખીલ દૂર કરવામાં મદદ મળે છે. તેમાં એન્ટી બેક્ટીરિયલની સાથે સાથે એન્ટી ઈમ્ફેલેમેટરી ગુણો પણ હોય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">