TVના રામાયણના હનુમાન અભિનેતા હોવાની સાથે કુસ્તીબાજ હતા અને સાંસદ પણ રહી ચૂક્યા, 500 મેચ રમીને તમામ જીતી
દારા સિંહનું આખું નામ દિદાર સિંહ રંધાવા છે, જેનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ પંજાબમાં થયો હતો, તેમજ દારા સિંહનું મૃત્યુ 12 જુલાઈ 2012 મુંબઈના રોજ થયું છે.ટીવી સિરિયલ રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને ખુબ નામના મેળવી હતી. તો આજે આપણે દારા સિંહના પરિવાર વિશે વાત કરીએ.
Latest News Updates
Most Read Stories