AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન, વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળે ટ્રેનમાં થૂંકવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે તેને દેશની જીવનરેખા પણ કહેવામાં આવે છે. કેટલીક વખત રેલવે સ્ટેશન પર ગંદકી કરવી કે ટિકિટ વગર મુસાફરી કરવા બદલ મોટો દંડ પણ થઈ શકે છે.

| Updated on: Dec 30, 2025 | 1:59 PM
Share
ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે, મુસાફરી દરમિયાન કેટલાક લોકો જાણી જોઈને ભૂલ કરે છે. તો કેટલાક લોકો અજાણતા ભૂલ કરી બેસે છે. આ ભૂલની મુસાફરોની મોટી રકમ પણ ચૂકવવી પડે છે.

ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે, મુસાફરી દરમિયાન કેટલાક લોકો જાણી જોઈને ભૂલ કરે છે. તો કેટલાક લોકો અજાણતા ભૂલ કરી બેસે છે. આ ભૂલની મુસાફરોની મોટી રકમ પણ ચૂકવવી પડે છે.

1 / 7
તો કેટલાક કેસમાં તો તેના વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની પણ ફરજ પડે છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, વેસ્ટર્ન રેલવે વર્ષ 2025માંશું મોટી કાર્યવાહી કરી છે.

તો કેટલાક કેસમાં તો તેના વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની પણ ફરજ પડે છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, વેસ્ટર્ન રેલવે વર્ષ 2025માંશું મોટી કાર્યવાહી કરી છે.

2 / 7
ત્યારે એવું કહેવું પણ ખોટું નથી કે,  સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન સામે આવ્યું છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો જાણી જોઈને કે અજાણતાં કોઈ ભૂલ કરો છો, તો આજે તમારે જાણવું જરુરી છે કે, તમારા ખિસ્સા પણ ખાલી થઈ શકે છે.

ત્યારે એવું કહેવું પણ ખોટું નથી કે, સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બેજવાબદારી ભર્યું વર્તન સામે આવ્યું છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો જાણી જોઈને કે અજાણતાં કોઈ ભૂલ કરો છો, તો આજે તમારે જાણવું જરુરી છે કે, તમારા ખિસ્સા પણ ખાલી થઈ શકે છે.

3 / 7
વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા 29,81,68,615 (29.81 કરોડ) દંડની વસૂલાત કરવામાં આવી છે.

વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા 29,81,68,615 (29.81 કરોડ) દંડની વસૂલાત કરવામાં આવી છે.

4 / 7
આ સાથે જુદી જુદી ટ્રેનમાં થૂંકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટ્રેનમાં કે રેલવે પરિસરમાં થૂંકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ સાથે જુદી જુદી ટ્રેનમાં થૂંકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટ્રેનમાં કે રેલવે પરિસરમાં થૂંકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

5 / 7
રેલવે સ્ટેશન પર થૂંકવા કે કચરો ફેંકવા બદલ ભારતીય રેલવે અધિનિયમ1989ની કલમ 140 હેઠળ રેલવે કાર્યવાહી કરી શકે છે.આગામી સમયમાં નાગરિકોને જવાબદાર મુસાફર બનવા રેલવે વિભાગની અપીલ છે. (all photo : Indian Railways)

રેલવે સ્ટેશન પર થૂંકવા કે કચરો ફેંકવા બદલ ભારતીય રેલવે અધિનિયમ1989ની કલમ 140 હેઠળ રેલવે કાર્યવાહી કરી શકે છે.આગામી સમયમાં નાગરિકોને જવાબદાર મુસાફર બનવા રેલવે વિભાગની અપીલ છે. (all photo : Indian Railways)

6 / 7
તમને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન પર થૂંકવું કે કચરો ફેંકવો એ ભારતીય રેલવે અધિનિયમ 1989 અને નિયમો 2012 હેઠળ સજાપાત્ર છે, જેમાં મહત્તમ 500નો દંડ થઈ શકે છે,  (With input : રોનક વર્મા)

તમને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન પર થૂંકવું કે કચરો ફેંકવો એ ભારતીય રેલવે અધિનિયમ 1989 અને નિયમો 2012 હેઠળ સજાપાત્ર છે, જેમાં મહત્તમ 500નો દંડ થઈ શકે છે, (With input : રોનક વર્મા)

7 / 7

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે.અહી ક્લિક કરો

સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
g clip-path="url(#clip0_868_265)">