AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ-વિદેશ નહી પરંતુ જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન

અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સેલિબ્રિટીઓ જામનગરમાં આવવા લાગ્યા છે. શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહ સુધી, બધા જ જામનગરમાં જોવા મળ્યા છે.

| Updated on: Apr 09, 2026 | 11:12 AM
Share
મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ -વિદેશ નહી પરંતુ તેના ઘરે જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ -વિદેશ નહી પરંતુ તેના ઘરે જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન

1 / 6
અનંત અંબાણીનો જન્મદિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન માટે બોલિવુડ સ્ટાર પરિવાર સાથે જામનગર પહોંચી રહ્યા છે. અનંતના 31માં જન્મદિવસ પર બર્થ ડે પાર્ટીના મેન્યુ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણીનો જન્મદિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન માટે બોલિવુડ સ્ટાર પરિવાર સાથે જામનગર પહોંચી રહ્યા છે. અનંતના 31માં જન્મદિવસ પર બર્થ ડે પાર્ટીના મેન્યુ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2 / 6
અરબોપતિનો માલિક અનંત અંબાણી પરિવારમાં સૌથી નાનો દીકરો છે. અનંતનો બર્થ ડે ખુબ જ ગ્રાન્ડ હોય છે. અનંત અંબાણી માટે જામનગરનો વનતારા પ્રોજેક્ટ દિલની ખુબ નજીક અને ખાસ છે. પોતાનો મોટાભાગનો સમય અહી પસાર કરે છે.તેના બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન પણ વનતારા જામનગરમાં કરવામાં આવ્યું છે.

અરબોપતિનો માલિક અનંત અંબાણી પરિવારમાં સૌથી નાનો દીકરો છે. અનંતનો બર્થ ડે ખુબ જ ગ્રાન્ડ હોય છે. અનંત અંબાણી માટે જામનગરનો વનતારા પ્રોજેક્ટ દિલની ખુબ નજીક અને ખાસ છે. પોતાનો મોટાભાગનો સમય અહી પસાર કરે છે.તેના બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન પણ વનતારા જામનગરમાં કરવામાં આવ્યું છે.

3 / 6
અનંત અંબાણીના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે 12 જુલાઈ 2024 ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઉજવણી માર્ચથી શરૂ થઈ હતી. માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શનની ઉજવણી થઈ હતી. રેહાના જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે ત્યાં પર્ફોર્મ કર્યું હતું.

અનંત અંબાણીના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે 12 જુલાઈ 2024 ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઉજવણી માર્ચથી શરૂ થઈ હતી. માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શનની ઉજવણી થઈ હતી. રેહાના જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે ત્યાં પર્ફોર્મ કર્યું હતું.

4 / 6
તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમની જેમ, આ જન્મદિવસ પણ હાઇ-પ્રોફાઇલ અને યાદગાર હોવાને કારણે ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમની જેમ, આ જન્મદિવસ પણ હાઇ-પ્રોફાઇલ અને યાદગાર હોવાને કારણે ચર્ચામાં છે.

5 / 6
અમિતાભ બચ્ચનના દીકરીનો દીકરો અને અભિનેતા અગસ્ત્ય નંદા પણ અનંત અંબાણીના જન્મદિવસને ખાસ બનાવતા જોવા મળશે. (all photo : PTI)

અમિતાભ બચ્ચનના દીકરીનો દીકરો અને અભિનેતા અગસ્ત્ય નંદા પણ અનંત અંબાણીના જન્મદિવસને ખાસ બનાવતા જોવા મળશે. (all photo : PTI)

6 / 6

ધીરુભાઈ અંબાણીએ માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો, જીંદગીમાં ક્યારેય 10 કલાકથી વધારે કામ કર્યું નથી અહી ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">