AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સરની સારવાર દરમિયાન વાળ કેમ ખરવા લાગે છે ? નિષ્ણાત પાસેથી જાણો મહત્વની સલાહ

કેન્સર એક ગંભીર રોગ છે. જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે. કીમોથેરાપી દ્વારા કેન્સરની સારવાર દરમિયાન ઘણા દર્દીઓના વાળ ખરવા લાગે છે. પરંતુ તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ ઘણાં લોકોને ખબર નથી. ચાલો, નિષ્ણાત પાસેથી જાણીએ.

| Updated on: Aug 04, 2026 | 8:29 AM
Share
કેન્સર એક ગંભીર રોગ છે. જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે. જોકે, તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે હવે કેન્સરની સારવાર પહેલા કરતાં વધુ અસરકારક બની છે. કેન્સરની સારવારમાં આપવામાં આવતી કીમોથેરાપીનો એક સામાન્ય સાઇડ ઇફેક્ટ એટલે વાળ ખરવા છે.(Image Source | iStock)

કેન્સર એક ગંભીર રોગ છે. જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે. જોકે, તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે હવે કેન્સરની સારવાર પહેલા કરતાં વધુ અસરકારક બની છે. કેન્સરની સારવારમાં આપવામાં આવતી કીમોથેરાપીનો એક સામાન્ય સાઇડ ઇફેક્ટ એટલે વાળ ખરવા છે.(Image Source | iStock)

1 / 6
ડૉ. જે.બી. શર્મા (ડિરેક્ટર, એક્શન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઑન્કોલોજી એન્ડ ઇમ્યુનોથેરાપી, એક્શન કેન્સર હોસ્પિટલ, દિલ્હી) જણાવે છે કે કીમોથેરાપીનો મુખ્ય હેતુ કેન્સરના કોષોનો નાશ કરવાનો હોય છે. (Image Source | iStock)

ડૉ. જે.બી. શર્મા (ડિરેક્ટર, એક્શન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઑન્કોલોજી એન્ડ ઇમ્યુનોથેરાપી, એક્શન કેન્સર હોસ્પિટલ, દિલ્હી) જણાવે છે કે કીમોથેરાપીનો મુખ્ય હેતુ કેન્સરના કોષોનો નાશ કરવાનો હોય છે. (Image Source | iStock)

2 / 6
પરંતુ કીમોથેરાપીની અસર શરીરની કેટલીક સ્વસ્થ કોષો પર પણ થઈ શકે છે. આપણા વાળના ફોલિકલ્સ (વાળની જડ) ખૂબ ઝડપથી વધતા કોષોથી બનેલા હોય છે. તેથી કીમોથેરાપી દરમિયાન વાળ ખરવા એ સામાન્ય બાબત છે. (Image Source | iStock)

પરંતુ કીમોથેરાપીની અસર શરીરની કેટલીક સ્વસ્થ કોષો પર પણ થઈ શકે છે. આપણા વાળના ફોલિકલ્સ (વાળની જડ) ખૂબ ઝડપથી વધતા કોષોથી બનેલા હોય છે. તેથી કીમોથેરાપી દરમિયાન વાળ ખરવા એ સામાન્ય બાબત છે. (Image Source | iStock)

3 / 6
સામાન્ય રીતે સારવાર શરૂ થયાના 2થી 3 અઠવાડિયા પછી વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં માત્ર માથાના વાળ ખરતા હોય છે. જ્યારે કેટલાકમાં આઈબ્રો તેમજ શરીરના અન્ય ભાગોના વાળ પણ ખરવા લાગે છે. જોકે નિષ્ણાતોના મુજબ, ગભરાવાની જરૂર નથી કારણ કે મોટાભાગના કેસોમાં આ અસર અસ્થાયી હોય છે. (Image Source | iStock)

સામાન્ય રીતે સારવાર શરૂ થયાના 2થી 3 અઠવાડિયા પછી વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં માત્ર માથાના વાળ ખરતા હોય છે. જ્યારે કેટલાકમાં આઈબ્રો તેમજ શરીરના અન્ય ભાગોના વાળ પણ ખરવા લાગે છે. જોકે નિષ્ણાતોના મુજબ, ગભરાવાની જરૂર નથી કારણ કે મોટાભાગના કેસોમાં આ અસર અસ્થાયી હોય છે. (Image Source | iStock)

4 / 6
કીમોથેરાપી પૂર્ણ થયા પછી થોડા અઠવાડિયા અથવા મહિનાઓમાં વાળ ફરીથી ઉગવા લાગી શકે છે. શરૂઆતમાં નવા વાળનો રંગ અથવા તેની રચના પહેલાં કરતાં થોડી અલગ હોઈ શકે છે. ઉપરાંત દરેક કીમોથેરાપીની દવાથી વાળ ખરતા જ હોય એવું નથી અને દરેક દર્દીમાં તેની અસર પણ સમાન હોય તે જરૂરી નથી. (Image Source | iStock)

કીમોથેરાપી પૂર્ણ થયા પછી થોડા અઠવાડિયા અથવા મહિનાઓમાં વાળ ફરીથી ઉગવા લાગી શકે છે. શરૂઆતમાં નવા વાળનો રંગ અથવા તેની રચના પહેલાં કરતાં થોડી અલગ હોઈ શકે છે. ઉપરાંત દરેક કીમોથેરાપીની દવાથી વાળ ખરતા જ હોય એવું નથી અને દરેક દર્દીમાં તેની અસર પણ સમાન હોય તે જરૂરી નથી. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, બદલાતી ઋતુમાં બીમાર પડવાથી બચવું છે ? ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">