Sanjay Chauhan death : પાનસિંહ તોમારના લેખક સંજય ચૌહાણનું 62 વર્ષની વયે થયું અવસાન

Sanjay Chauhan death : આઈ એમ કલામ અને પાન સિંહ તોમર જેવી ફિલ્મોના લેખક સંજય ચૌહાણ ઘણા સમયથી લીવરની બિમારી સામે લડી રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 2:01 PM
સંજય ચૌહાણનો જન્મ અને ઉછેર ભોપાલમાં થયો હતો અને દિલ્હીમાં પત્રકાર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. સોની ટીવી પર 1990ના દાયકાના અંતમાં પ્રસારિત થયેલી ગુના આધારિત ટીવી શ્રેણી ભંવર લખ્યા પછી તેઓ મુંબઈ ગયા.

સંજય ચૌહાણનો જન્મ અને ઉછેર ભોપાલમાં થયો હતો અને દિલ્હીમાં પત્રકાર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. સોની ટીવી પર 1990ના દાયકાના અંતમાં પ્રસારિત થયેલી ગુના આધારિત ટીવી શ્રેણી ભંવર લખ્યા પછી તેઓ મુંબઈ ગયા.

1 / 5
પાન સિંહ તોમર લેખક સંજય ચૌહાણ રહ્યાં નથી. 12 જાન્યુઆરીના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. એક મીડિયાના અહેવાલ અનુસાર સંજય ચૌહાણ લીવરની લાંબી બિમારીથી પીડિત હતા. તેઓ 62 વર્ષના હતા.

પાન સિંહ તોમર લેખક સંજય ચૌહાણ રહ્યાં નથી. 12 જાન્યુઆરીના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. એક મીડિયાના અહેવાલ અનુસાર સંજય ચૌહાણ લીવરની લાંબી બિમારીથી પીડિત હતા. તેઓ 62 વર્ષના હતા.

2 / 5
લેખકના પરિવારમાં તેમની પત્ની સરિતા અને એક પુત્રી સારા છે. આજે બપોરે 12.30 કલાકે મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લેખકના પરિવારમાં તેમની પત્ની સરિતા અને એક પુત્રી સારા છે. આજે બપોરે 12.30 કલાકે મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

3 / 5
સંજય ચૌહાણે ઘણી ફિલ્મોની વાર્તાઓ, પટકથા અને સંવાદો લખ્યા છે. તેણે 2011ની ફિલ્મ આઈ એમ કલામ માટે વાર્તા અને સંવાદો લખ્યા. જેના માટે તેણે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો.

સંજય ચૌહાણે ઘણી ફિલ્મોની વાર્તાઓ, પટકથા અને સંવાદો લખ્યા છે. તેણે 2011ની ફિલ્મ આઈ એમ કલામ માટે વાર્તા અને સંવાદો લખ્યા. જેના માટે તેણે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો.

4 / 5
તેઓ પાન સિંહ તોમર અને સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર માટે પણ જાણીતા હતા, જે બંને તેમણે તિગ્માંશુ ધુલિયા સાથે સહ-લેખિત કર્યા હતા. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં મૈંને ગાંધી કો નહીં મારા અને ધૂપનો સમાવેશ થાય છે. સંજય ચૌહાણે સુધીર મિશ્રાની 2003માં આવેલી ફિલ્મ હઝારોં ખ્વાઈસેં ઐસીના સંવાદો પણ લખ્યા હતા.

તેઓ પાન સિંહ તોમર અને સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર માટે પણ જાણીતા હતા, જે બંને તેમણે તિગ્માંશુ ધુલિયા સાથે સહ-લેખિત કર્યા હતા. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં મૈંને ગાંધી કો નહીં મારા અને ધૂપનો સમાવેશ થાય છે. સંજય ચૌહાણે સુધીર મિશ્રાની 2003માં આવેલી ફિલ્મ હઝારોં ખ્વાઈસેં ઐસીના સંવાદો પણ લખ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">