AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3900 કિલો વજન ધરાવે છે Chandrayaan-3, જાણો ચંદ્રયાનની અંદરની વાત

ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનો, લેન્ડરનો ઉપયોગ કરીને વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવાનો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા રોવરને લેન્ડરમાંથી મુક્ત કરવાનો છે. ISROનું કહેવું છે કે તે ચંદ્રયાન-3ને એવી જગ્યાએ લેન્ડ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશે તેનું વાહન લેન્ડ કર્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:19 AM
Share
 ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન 3900 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલરનું વજન 2148 કિલો છે. રોવરનું વજન 26 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલર 958 વોટ વીજળી, લેન્ડર મોડયૂલર 738 વોટ અને રોવર 50 વોટ વીજળી ઉત્પન કરશે.

ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન 3900 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલરનું વજન 2148 કિલો છે. રોવરનું વજન 26 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલર 958 વોટ વીજળી, લેન્ડર મોડયૂલર 738 વોટ અને રોવર 50 વોટ વીજળી ઉત્પન કરશે.

1 / 5
 ચંદ્રયાન-3ના લેન્ડરમાં 4 પેલોડ છે. જ્યારે 6 પૈડા વાળા રોવરમાં 2 પેલોડ છે.પ્રોપલ્શન મોડયૂલમાં પણ એક સ્પેક્રટ્રો પોલરિમેટ્રી પેલોડ છે. આ પેલોડની મદદથી વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી વધુને વધુ માહિતી મેળવશે. પ્રોપલ્શન મોડયૂલ લેન્ડર અને રોવરને ચંદ્રના વિસ્તારમાં 100 કિલોમીટર સુધી લઈ જશે.

ચંદ્રયાન-3ના લેન્ડરમાં 4 પેલોડ છે. જ્યારે 6 પૈડા વાળા રોવરમાં 2 પેલોડ છે.પ્રોપલ્શન મોડયૂલમાં પણ એક સ્પેક્રટ્રો પોલરિમેટ્રી પેલોડ છે. આ પેલોડની મદદથી વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી વધુને વધુ માહિતી મેળવશે. પ્રોપલ્શન મોડયૂલ લેન્ડર અને રોવરને ચંદ્રના વિસ્તારમાં 100 કિલોમીટર સુધી લઈ જશે.

2 / 5
ઈસરોએ ચંદ્રયાન-3ના રોવર અને લેન્ડરના એજ જૂના નામ રાખ્યા છે. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3ને 'ફેટ બોય' એલવીએમ-એમ4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. તે 43.5 મી. લાંબુ અને 6,40,000 કિલોનું વજન ધરાવે છે. તે ચંદ્રયાન-3ના રોવર-લેન્ડર અને ઓર્બિટરને પૃથ્વીની કક્ષાની બહાર સુધી પહોંચાડશે.

ઈસરોએ ચંદ્રયાન-3ના રોવર અને લેન્ડરના એજ જૂના નામ રાખ્યા છે. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3ને 'ફેટ બોય' એલવીએમ-એમ4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. તે 43.5 મી. લાંબુ અને 6,40,000 કિલોનું વજન ધરાવે છે. તે ચંદ્રયાન-3ના રોવર-લેન્ડર અને ઓર્બિટરને પૃથ્વીની કક્ષાની બહાર સુધી પહોંચાડશે.

3 / 5
લેન્ડરનું કાર્ય - લેન્ડરનું કામ ચંદ્રયાનનું તાપમાન અને ચાલકતા માપવાનું છે. સાથે સાથે તે ચંદ્રની સપાટીનું તાપમાન અને લેન્ડિંગ સાઈટની આસપાસની ધરતીની કઠોરતા કેવી છે તે આપશે. તે રોવરનું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં મદદ કરશે.

લેન્ડરનું કાર્ય - લેન્ડરનું કામ ચંદ્રયાનનું તાપમાન અને ચાલકતા માપવાનું છે. સાથે સાથે તે ચંદ્રની સપાટીનું તાપમાન અને લેન્ડિંગ સાઈટની આસપાસની ધરતીની કઠોરતા કેવી છે તે આપશે. તે રોવરનું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં મદદ કરશે.

4 / 5
રોવરનું કાર્ય - ચંદ્રયાન-3માં એક સ્વેદેશ લેન્ડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડયૂલ અને એક રોવર પણ છે. જેનો હેતુ અંતરિક્ષ મિશનો માટે જરુરી નવી ટેકનિકો વિકસાવીને તેને પ્રદર્શિત કરવાનો છે. લેન્ડિંગ સાઈટની આસપાસનું મૂળભૂત માળખું જાણવા માટે આલ્ફા કણ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેઝરવાળું બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ વગેરે હશે. તે ચંદ્રની સપાટી પર ઉતરીને જરુરી દેતા લઈને ઓર્બિટરને મોકલશે અને ઓર્બિટર ઈસરોને માહિતી પહોંચાડશે.

રોવરનું કાર્ય - ચંદ્રયાન-3માં એક સ્વેદેશ લેન્ડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડયૂલ અને એક રોવર પણ છે. જેનો હેતુ અંતરિક્ષ મિશનો માટે જરુરી નવી ટેકનિકો વિકસાવીને તેને પ્રદર્શિત કરવાનો છે. લેન્ડિંગ સાઈટની આસપાસનું મૂળભૂત માળખું જાણવા માટે આલ્ફા કણ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેઝરવાળું બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ વગેરે હશે. તે ચંદ્રની સપાટી પર ઉતરીને જરુરી દેતા લઈને ઓર્બિટરને મોકલશે અને ઓર્બિટર ઈસરોને માહિતી પહોંચાડશે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">