AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capsicum Benefits and Side Effects: કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શીમલા મરચા ખાવાના ફાયદા અને નુકસાન

બજારમાં લાલ, પીળા અને લીલા કેપ્સીકમ ઉપલબ્ધ છે. કેપ્સિકમને શિમલા મરચું અને બેલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિકમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સીકમનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ મટે છે. કેમ કે કેપ્સીકમમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, ફાઈબર, કેરોટીનોઈડ જેવા તત્વો જોવા મળે છે, લીલા કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. પરંતુ જ્યારે કેપ્સીકમના ઘણા ફાયદા છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:30 AM
Share
એનિમિયાના કિસ્સામાં કેપ્સિકમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં આયર્ન અને વિટામીન સી મળી આવે છે, આયર્ન એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે.

એનિમિયાના કિસ્સામાં કેપ્સિકમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં આયર્ન અને વિટામીન સી મળી આવે છે, આયર્ન એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે.

1 / 9
કેપ્સિકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.

કેપ્સિકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.

2 / 9
કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ જો તમે કેપ્સિકમનું સેવન કરો છો, તો તેનાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે કેપ્સીકમમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે.

કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ જો તમે કેપ્સિકમનું સેવન કરો છો, તો તેનાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે કેપ્સીકમમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે.

3 / 9
કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા મટે છે.

કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા મટે છે.

4 / 9
કેપ્સીકમનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેપ્સીકમનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

5 / 9
કેપ્સીકમનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમમાં ઘણા તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેપ્સીકમનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમમાં ઘણા તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 9
કેપ્સિકમનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે કેપ્સિકમમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સીકમનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

કેપ્સિકમનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે કેપ્સિકમમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સીકમનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

7 / 9
વધુ માત્રામાં કેપ્સીકમનું સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. કેપ્સિકમના કારણે ઘણા લોકો એલર્જીથી પીડાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

વધુ માત્રામાં કેપ્સીકમનું સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. કેપ્સિકમના કારણે ઘણા લોકો એલર્જીથી પીડાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">