Capsicum Benefits and Side Effects: કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શીમલા મરચા ખાવાના ફાયદા અને નુકસાન

બજારમાં લાલ, પીળા અને લીલા કેપ્સીકમ ઉપલબ્ધ છે. કેપ્સિકમને શિમલા મરચું અને બેલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિકમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સીકમનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ મટે છે. કેમ કે કેપ્સીકમમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, ફાઈબર, કેરોટીનોઈડ જેવા તત્વો જોવા મળે છે, લીલા કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. પરંતુ જ્યારે કેપ્સીકમના ઘણા ફાયદા છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:30 AM
એનિમિયાના કિસ્સામાં કેપ્સિકમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં આયર્ન અને વિટામીન સી મળી આવે છે, આયર્ન એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે.

એનિમિયાના કિસ્સામાં કેપ્સિકમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં આયર્ન અને વિટામીન સી મળી આવે છે, આયર્ન એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે.

1 / 9
કેપ્સિકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.

કેપ્સિકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.

2 / 9
કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ જો તમે કેપ્સિકમનું સેવન કરો છો, તો તેનાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે કેપ્સીકમમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે.

કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ જો તમે કેપ્સિકમનું સેવન કરો છો, તો તેનાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે કેપ્સીકમમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે.

3 / 9
કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા મટે છે.

કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા મટે છે.

4 / 9
કેપ્સીકમનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેપ્સીકમનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

5 / 9
કેપ્સીકમનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમમાં ઘણા તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેપ્સીકમનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમમાં ઘણા તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 9
કેપ્સિકમનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે કેપ્સિકમમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સીકમનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

કેપ્સિકમનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે કેપ્સિકમમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સીકમનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

7 / 9
વધુ માત્રામાં કેપ્સીકમનું સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. કેપ્સિકમના કારણે ઘણા લોકો એલર્જીથી પીડાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

વધુ માત્રામાં કેપ્સીકમનું સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. કેપ્સિકમના કારણે ઘણા લોકો એલર્જીથી પીડાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ