લોકસભામાં PM મોદીએ શા માટે કહ્યું, Cancel… Cancel… Cancel
વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે.વડાપ્રધાને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રાજકારણમાં નવા યુવાનો આવે પણ પરિવારવાદ એ ચિંતાનો વિષય હોવો જોઈએ. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન શા માટે પોતાની સ્પીચ દરમ્યાન Cancel... Cancel... Cancel બોલ્યા તે જાણવું જરૂરી છે.
Latest News Updates
Most Read Stories