AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025 : PM કિસાન યોજનાને લઈને સારા સમાચાર…આ બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ

દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે. આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે. જેઓ ખેતી દ્વારા મોટી આવક મેળવી શકતા નથી. તેથી આવા સીમાંત ખેડૂતો માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.

| Updated on: Jan 28, 2025 | 5:53 PM
Share
દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે. આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે. જેઓ ખેતી દ્વારા મોટી આવક મેળવી શકતા નથી.

દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે. આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે. જેઓ ખેતી દ્વારા મોટી આવક મેળવી શકતા નથી.

1 / 7
આવા સીમાંત ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. સરકાર તેમના માટે વિવિધ લાભદાયી યોજનાઓ ચલાવે છે. તો ભારત સરકારે ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.

આવા સીમાંત ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. સરકાર તેમના માટે વિવિધ લાભદાયી યોજનાઓ ચલાવે છે. તો ભારત સરકારે ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.

2 / 7
આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે આ ખેડૂતોને 6000 રૂપિયા આપે છે. જે ચાર મહિનાના અંતરાલ પર 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.

આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે આ ખેડૂતોને 6000 રૂપિયા આપે છે. જે ચાર મહિનાના અંતરાલ પર 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.

3 / 7
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લોકો લાભ લઈ રહ્યા છે. હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યોજના હેઠળ મળનારા લાભની રકમ વધી શકે છે. 6000 રૂપિયાની વાર્ષિક રકમમાં 4000 રૂપિયાનો વધારો થઈ શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લોકો લાભ લઈ રહ્યા છે. હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યોજના હેઠળ મળનારા લાભની રકમ વધી શકે છે. 6000 રૂપિયાની વાર્ષિક રકમમાં 4000 રૂપિયાનો વધારો થઈ શકે છે.

4 / 7
કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. ત્યારે એવી શક્યતા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ પણ વધી શકે છે.

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. ત્યારે એવી શક્યતા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ પણ વધી શકે છે.

5 / 7
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. હવે આ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે ફેબ્રુઆરી 2025માં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. હવે આ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે ફેબ્રુઆરી 2025માં આવી શકે છે.

6 / 7
ત્યારે હવે એ જોવાનું છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા લાભોમાં વધારો થાય છે કે નહીં. સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતા લાભોની રકમમાં વધારો કરશે તો દેશના કરોડો ખેડૂતોને આનો સીધો લાભ મળશે.

ત્યારે હવે એ જોવાનું છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા લાભોમાં વધારો થાય છે કે નહીં. સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતા લાભોની રકમમાં વધારો કરશે તો દેશના કરોડો ખેડૂતોને આનો સીધો લાભ મળશે.

7 / 7

સરકાર દ્વારા લોકોના હિત માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી એક PM કિસાન સન્માન નિધિ યોજના પણ છે, જે નાના ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આવી જ સરકારી યોજનાઓના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">