AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News : લંડનનું ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ ઈતિહાસ બની ગયું, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું હતુ પ્રતિક

ઈન્ડિયા ક્લબ બ્રિટનની શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક હતી અને બાદમાં બ્રિટિશ દક્ષિણ એશિયાઈ સમુદાયનું કેન્દ્ર બન્યું હતુ. ક્લબના મેનેજર ફિરોઝા માર્કર કહે છે, જ્યારે લોકોને ખબર પડી કે અમે 17 સપ્ટેમ્બરે બંધ કરી રહ્યા છીએ, ત્યારે અહીં લોકોનો ધસારો જોવા મળ્યો. તેમણે કહ્યું કે અમે તેને અહીં બંધ કરી રહ્યા છીએ, પરંતુ નજીકમાં એક નવી જગ્યા શોધી રહ્યા છીએ જ્યાં અમે ઇન્ડિયા ક્લબને શિફ્ટ કરી શકીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:54 AM
Share
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ સાથે સંબંધિત એક અધ્યાય 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો. લંડન સ્થિત 'ઈન્ડિયા ક્લબ' આજે કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. આ ક્લબ ભલે લંડનમાં હોય, પરંતુ તેના મૂળ ભારત સાથે જોડાયેલા છે.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ સાથે સંબંધિત એક અધ્યાય 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો. લંડન સ્થિત 'ઈન્ડિયા ક્લબ' આજે કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. આ ક્લબ ભલે લંડનમાં હોય, પરંતુ તેના મૂળ ભારત સાથે જોડાયેલા છે.

1 / 5
 ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી આ ક્લબ એક સમયે તેમના દેશથી દૂર રહેતા ભારતીયોનું બીજું ઘર હતુ. ઈન્ડિયા ક્લબ દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને એકત્ર કરવા માટેનું મુખ્ય કેન્દ્ર હતુ. આ ક્લબના સ્થાપક સભ્ય કૃષ્ણ મેનન બ્રિટનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ હાઈ કમિશનર બન્યા હતા.

ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી આ ક્લબ એક સમયે તેમના દેશથી દૂર રહેતા ભારતીયોનું બીજું ઘર હતુ. ઈન્ડિયા ક્લબ દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને એકત્ર કરવા માટેનું મુખ્ય કેન્દ્ર હતુ. આ ક્લબના સ્થાપક સભ્ય કૃષ્ણ મેનન બ્રિટનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ હાઈ કમિશનર બન્યા હતા.

2 / 5
ઈન્ડિયા ક્લબ બ્રિટનની શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક હતી અને બાદમાં બ્રિટિશ દક્ષિણ એશિયાઈ સમુદાયનું કેન્દ્ર બન્યું હતુ. ક્લબના મેનેજર ફિરોઝા માર્કર કહે છે, જ્યારે લોકોને ખબર પડી કે અમે 17 સપ્ટેમ્બરે બંધ કરી રહ્યા છીએ, ત્યારે અહીં લોકોનો ધસારો જોવા મળ્યો. તેમણે કહ્યું કે અમે તેને અહીં બંધ કરી રહ્યા છીએ, પરંતુ નજીકમાં એક નવી જગ્યા શોધી રહ્યા છીએ જ્યાં અમે ઇન્ડિયા ક્લબને શિફ્ટ કરી શકીએ.

ઈન્ડિયા ક્લબ બ્રિટનની શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક હતી અને બાદમાં બ્રિટિશ દક્ષિણ એશિયાઈ સમુદાયનું કેન્દ્ર બન્યું હતુ. ક્લબના મેનેજર ફિરોઝા માર્કર કહે છે, જ્યારે લોકોને ખબર પડી કે અમે 17 સપ્ટેમ્બરે બંધ કરી રહ્યા છીએ, ત્યારે અહીં લોકોનો ધસારો જોવા મળ્યો. તેમણે કહ્યું કે અમે તેને અહીં બંધ કરી રહ્યા છીએ, પરંતુ નજીકમાં એક નવી જગ્યા શોધી રહ્યા છીએ જ્યાં અમે ઇન્ડિયા ક્લબને શિફ્ટ કરી શકીએ.

3 / 5
પારસી મૂળના યાદગાર માર્કર તેમની પત્ની ફ્રેની અને પુત્રી ફિરોઝા સાથે આ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે 1997માં આ રેસ્ટોરન્ટના માલિકી હક્કો મેળવ્યા હતા.

પારસી મૂળના યાદગાર માર્કર તેમની પત્ની ફ્રેની અને પુત્રી ફિરોઝા સાથે આ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે 1997માં આ રેસ્ટોરન્ટના માલિકી હક્કો મેળવ્યા હતા.

4 / 5
 તે સમયે ઈન્ડિયા ક્લબની હાલત ખૂબ જ ખરાબ હતી. માર્કર પરિવારે 'સેવ ઈન્ડિયા ક્લબ' ઝુંબેશ શરૂ કરી હતી, અને થોડા વર્ષો પહેલા બિલ્ડિંગને આંશિક ધ્વંસથી બચાવવા માટે પ્રારંભિક યુદ્ધ જીત્યું હતુ. તે સમય દરમિયાન, તેમને મકાનમાલિકો દ્વારા અત્યાધુનિક હોટેલ માટે રસ્તો બનાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.

તે સમયે ઈન્ડિયા ક્લબની હાલત ખૂબ જ ખરાબ હતી. માર્કર પરિવારે 'સેવ ઈન્ડિયા ક્લબ' ઝુંબેશ શરૂ કરી હતી, અને થોડા વર્ષો પહેલા બિલ્ડિંગને આંશિક ધ્વંસથી બચાવવા માટે પ્રારંભિક યુદ્ધ જીત્યું હતુ. તે સમય દરમિયાન, તેમને મકાનમાલિકો દ્વારા અત્યાધુનિક હોટેલ માટે રસ્તો બનાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">