AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું “કોકરોચ જનતા પાર્ટી” લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી શકે છે? જાણો ચૂંટણી પંચના નિયમો શું કહે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીને લઈ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે, શું પાર્ટી લોકસભા કે પછી વિધાનસભાની ચૂંટણી લડી શકે, ચાલ ચૂંટણી પંચના નિયમો, રજિસ્ટ્રેશનની પ્રકિયા અને ચૂંટણીના ચિન્હ સાથે જોડાયેલા તથ્થો વિશે વાત કરીએ.

| Updated on: May 24, 2026 | 11:47 AM
Share
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીને લઈ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું આ પાર્ટી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ચાલો ચૂંટણી આયોગના નિયમો,પાર્ટી રજિસ્ટ્રેશનની પ્રકિયા અને ચૂંટણીના ચિન્હ વિશે વિસ્તારથી જાણીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીને લઈ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું આ પાર્ટી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ચાલો ચૂંટણી આયોગના નિયમો,પાર્ટી રજિસ્ટ્રેશનની પ્રકિયા અને ચૂંટણીના ચિન્હ વિશે વિસ્તારથી જાણીએ.

1 / 6
સોશિયલ મીડિયા પર હાલમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે,સીજેપી વાયરલ થઈ રહી છે. આ એક વ્યંગ્યાતમ્ક ડિજિટલ પોલિટિકલ અભિયાન માનવામાં આવી રહ્યું છે.જેને અભિજીત દિપકે શરુ કર્યું છે. યુવાઓની બેરોજગારી, મોંઘવારી અને સિસ્ટમ સાથે નારાજગીને લઈ આ અભિયાન ચર્ચામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર હાલમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે,સીજેપી વાયરલ થઈ રહી છે. આ એક વ્યંગ્યાતમ્ક ડિજિટલ પોલિટિકલ અભિયાન માનવામાં આવી રહ્યું છે.જેને અભિજીત દિપકે શરુ કર્યું છે. યુવાઓની બેરોજગારી, મોંઘવારી અને સિસ્ટમ સાથે નારાજગીને લઈ આ અભિયાન ચર્ચામાં આવ્યું છે.

2 / 6
હાલમાં કોકકોચ જનતા પાર્ટી ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ  રાજકીય પક્ષ નથી.રિપોર્ટ મુજબ આ હજુ એક સોશિયલ મીડિયા આંદોલન અને ડિજિટલ કેમ્પેનના રુપમાં ચાલી રહ્યું છે. ચૂંટણી લડવા માટે કોઈ સંગઠનને ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી હોય છે.

હાલમાં કોકકોચ જનતા પાર્ટી ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ રાજકીય પક્ષ નથી.રિપોર્ટ મુજબ આ હજુ એક સોશિયલ મીડિયા આંદોલન અને ડિજિટલ કેમ્પેનના રુપમાં ચાલી રહ્યું છે. ચૂંટણી લડવા માટે કોઈ સંગઠનને ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી હોય છે.

3 / 6
 ચૂંટણી પંચના નિયમો મુજબ કોઈ પણ પાર્ટીને એવું ચૂંટણી ચિન્હ આપવામાં આવતું નથી. જેનાથી વિવાદિત, આપત્તિજનક કે ભ્રમ ઉભું કરનારું હોય.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, કોકરોચ જનતા પાર્ટી જેવા પ્રતિકોને અધિકારિક ચૂંટણી ચિન્હ તરીકે મંજુરી મળવી મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પંચના નિયમો મુજબ કોઈ પણ પાર્ટીને એવું ચૂંટણી ચિન્હ આપવામાં આવતું નથી. જેનાથી વિવાદિત, આપત્તિજનક કે ભ્રમ ઉભું કરનારું હોય.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, કોકરોચ જનતા પાર્ટી જેવા પ્રતિકોને અધિકારિક ચૂંટણી ચિન્હ તરીકે મંજુરી મળવી મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

4 / 6
જો 'કોકરોચ જનતા પાર્ટી' સત્તાવાર રીતે ચૂંટણી પંચમાં નોંધણી કરાવે અને બધી આવશ્યકતાઓ પૂર્ણ કરે, તો તેના ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. જોકે, ચૂંટણી ચિન્હ અને પક્ષની માન્યતા ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર રહેશે.

જો 'કોકરોચ જનતા પાર્ટી' સત્તાવાર રીતે ચૂંટણી પંચમાં નોંધણી કરાવે અને બધી આવશ્યકતાઓ પૂર્ણ કરે, તો તેના ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. જોકે, ચૂંટણી ચિન્હ અને પક્ષની માન્યતા ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર રહેશે.

5 / 6
 "કોકરોચ જનતા પાર્ટી" લાખો યુવાનોમાં ચર્ચાનો વિષય બની ગઈ. મીમ્સ, વીડિયો અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયા. ઘણા રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઝુંબેશમાં રમૂજ અને વ્યંગ દ્વારા યુવાનોનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. (  All photo : whisk )

"કોકરોચ જનતા પાર્ટી" લાખો યુવાનોમાં ચર્ચાનો વિષય બની ગઈ. મીમ્સ, વીડિયો અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયા. ઘણા રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઝુંબેશમાં રમૂજ અને વ્યંગ દ્વારા યુવાનોનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. ( All photo : whisk )

6 / 6

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે.  અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">