સરકારી કંપનીએ રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, આજે શેરના ભાવમાં થયો 160 રૂપિયાનો વધારો

ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ઈન્વેસ્ટર્સને 771.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 67.53 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 126.78 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1070.30 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Feb 08, 2024 | 6:40 PM
ભારત ડાયનેમિક્સ લિમિટેડ દારૂગોળો અને મિસાઈલ સિસ્ટમના ઉત્પાદકોમાંનું એક છે. કંપનીની શરૂઆત વર્ષ 1970 માં કરવામાં આવી હતી. સરકારી કંપની ભારતીય સશસ્ત્ર દળોને જુદા-જુદા મિસાઈલ અને સંલગ્ન સાધનોના ઉત્પાદન અને સપ્લાય માટે ડીઆરડીઓ અને ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે સહયોગમાં કામ કરે છે.

ભારત ડાયનેમિક્સ લિમિટેડ દારૂગોળો અને મિસાઈલ સિસ્ટમના ઉત્પાદકોમાંનું એક છે. કંપનીની શરૂઆત વર્ષ 1970 માં કરવામાં આવી હતી. સરકારી કંપની ભારતીય સશસ્ત્ર દળોને જુદા-જુદા મિસાઈલ અને સંલગ્ન સાધનોના ઉત્પાદન અને સપ્લાય માટે ડીઆરડીઓ અને ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે સહયોગમાં કામ કરે છે.

1 / 5
ભારત ડાયનેમિક્સના શેર આજે 8 ફેબ્રુઆરીએ 159.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 1751 ના સ્તર પર ખુલ્યો હતો અને 1938 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 9.11 ટકાના વધારા સાથે 1914.50 રૂપિયા પર બંધ થયો હતો.

ભારત ડાયનેમિક્સના શેર આજે 8 ફેબ્રુઆરીએ 159.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 1751 ના સ્તર પર ખુલ્યો હતો અને 1938 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 9.11 ટકાના વધારા સાથે 1914.50 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
ભારત ડાયનેમિક્સના શેરે છેલ્લા 5 દિવસમાં 11.96 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 204.50 રૂપિયા થાય છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 172 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 9.92 ટકાનું રિટર્ન આપ્યું છે.

ભારત ડાયનેમિક્સના શેરે છેલ્લા 5 દિવસમાં 11.96 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 204.50 રૂપિયા થાય છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 172 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 9.92 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 771.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 67.53 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 126.78 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1070.30 રૂપિયાનું વળતર આપ્યું છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરે છેલ્લા 5 વર્ષમાં 699.21 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 771.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 67.53 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 126.78 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1070.30 રૂપિયાનું વળતર આપ્યું છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરે છેલ્લા 5 વર્ષમાં 699.21 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
ભારત ડાયનેમિક્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 74.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 8.64 ટકા છે. કંપનીમાં કુલ 2,05,887 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 35,054 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 4.49 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 477 કરોડ રૂપિયા છે.

ભારત ડાયનેમિક્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 74.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 8.64 ટકા છે. કંપનીમાં કુલ 2,05,887 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 35,054 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 4.49 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 477 કરોડ રૂપિયા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">