AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તુલસીના બીજ, જાણો તેના જબરદસ્ત ફાયદા

Benefits of Basil Seeds: ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:46 PM
Share
ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
તુલસીના બીજમાં અનેક ઔષધીય ગુણો છે. આ બીજમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

તુલસીના બીજમાં અનેક ઔષધીય ગુણો છે. આ બીજમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

2 / 5
શરદી અને ઉધરસમાંથી છુટકારો  - તમે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. આ ઉકાળો શરદી અને ઉધરસથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.

શરદી અને ઉધરસમાંથી છુટકારો - તમે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. આ ઉકાળો શરદી અને ઉધરસથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.

3 / 5
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

4 / 5
વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">