AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997મા રોજ મુંબઈમાં થયો હતો. તે અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની દીકરી છે. ખુશી કપૂર તેની નાની બહેન છે. અનિલ કપૂર તેના કાકા છે. અર્જુન કપૂર અને અંશુલા કપૂર તેના પિતરાઈ ભાઈ-બહેન છે. જાહ્નવી કપૂરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે કેલિફોર્નિયામાં લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈન્સ્ટીટયૂટથી અભિનયનો કોર્સ કર્યો છે. 2018માં ધડક ફિલ્મથી ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂરે ગુંજન સક્સેના, ઘોસ્ટ અને રુહી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Read More

Kapoor Surname History : બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની ‘કપૂર’ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કપૂર અટકનો અર્થ શું થાય તે જાણીશું

બોયફ્રેન્ડ સાથે અંશુલા કપૂરની થઈ સગાઈ, ભાઈ અર્જુન કપૂરે શેર કરી તસવીર, જુઓ

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે સગાઈ કરી. આ પ્રસંગે અર્જુન કપૂરે ભાવુક ફોટા શેર કર્યા હતા, જેમાં અંશુલા તેની માતાના ફોટા સાથે ભાવુક દેખાઈ હતી.

Janhvi Kapoor : ત્રણ બાળકો સાથે દેશમાં અહીં રહેવાનો વ્યક્ત કર્યો ઇરાદો, જાહ્નવી કપૂરે જણાવ્યો ફ્યુચર પ્લાન

જાહ્નવી કપૂર ફ્યુચર પ્લાન: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે તેના ભવિષ્યની યોજના વિશે વાત કરી છે. તેણીએ કહ્યું કે તે ત્રણ બાળકો પેદા કરવા માંગે છે. લગ્ન પછી, તે તેના પતિ સાથે દક્ષિણમાં સ્થાયી થવા માંગે છે.

Boney Kapoor Transformation : 69 વર્ષની ઉંમરે જીમ ગયા વગર બોની કપૂરે 26 કિલો વજન ઘટાડ્યું, જુઓ અદભૂત ટ્રાન્સફોર્મોશન

બોની કપૂરે અચાનકથી વજન ઓછું કરતા લોકો ચોંકી ગયા છે. બોની કેઝ્યુઅલ અને સેમી-ફોર્મલ બંને લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.જીમ ગયા વગર બોની કપૂરે 26 કિલો વજન ઘટાડ્યું છે.

લ્યો.. બહાર નીકળી ફક્ત તનથી સુંદર એ અભિનેત્રીઓ Cannes Festival જવા, જેમણે Ind-Pak યુદ્ધ દરમ્યાન અને હિન્દુઓની હત્યા પર ન ઉઠાવ્યો એક પણ વાર અવાજ

બોલિવૂડમાં મીડિયા પબ્લિસિટી માટે Cannes 2025 ની ચમક પાછળ દેશ માટે કઈ ન બોલવાનું મૌન કેટલું યોગ્ય છે તે હવે વિચારવા જેવો પ્રશ્ન છે ! કારણ કે, જ્યારે દેશને અવાજની જરૂર હતી, ત્યારે આ સ્ટાર સોશિયલ મીડિયા પર થી ગાયબ થઈ ગયા હતા. અને હવે તેઓ Cannes Festival માં ભાગ લેશે. 

‘ફરક પડતો નથી’, વડોદરામાં મહિલાના મૃત્યુ બાદ વિદ્યાર્થી પર ગુસ્સે થઈ જાહ્નવી કપૂર, કહી આ મોટી વાત

વડોદરામાં થયેલા એક ભયાનક અકસ્માત પર જાહ્નવી કપૂરે ગુસ્સામાં રિએક્શન આપ્યું છે. વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયા પર ગુસ્સે થઈ છે. જેમણે પોતાની કારથી જે એક્ટિવા ગાડીને ટકકર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યું થયું હતુ.

પિતાએ જાહ્નવી કપૂરને બેડરુમમાં બોયફ્રેન્ડ સાથે પકડી હતી, જેની પિતાએ સજા આપી

જાહ્નવી કપૂર પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે.હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે.અભિનેત્રીએ આ વાતને પર કોન્ફોર્મ કરી છે. જાહ્નવી કપૂરે એક વાતચીત દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. જે સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">