AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગૃપના અચ્છે દિન શરૂ, અદાણી એનર્જીના શેરે રોકાણકારોને એક મહિનામાં આપ્યું 45 ટકાથી વધારે રિટર્ન

ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર ચર્ચામાં છે. અદાણી ગૃપની દરેક કંપનીના શેરમાં રોકેટ તેજી જોવા મળી રહી છે. આજે અદાણી એનર્જીના શેરમાં 224.75 રૂપિયાનો વધારો થયો હતો. શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 1,348.50 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Dec 31, 2023 | 1:49 PM
Share
ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર ચર્ચામાં છે. અદાણી ગૃપની દરેક કંપનીના શેરમાં રોકેટ તેજી જોવા મળી રહી છે. આજે અદાણી એનર્જીના શેરમાં 224.75 રૂપિયાનો વધારો થયો હતો. શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 1,348.50 રૂપિયા પર બંધ થયો હતો.

ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર ચર્ચામાં છે. અદાણી ગૃપની દરેક કંપનીના શેરમાં રોકેટ તેજી જોવા મળી રહી છે. આજે અદાણી એનર્જીના શેરમાં 224.75 રૂપિયાનો વધારો થયો હતો. શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 1,348.50 રૂપિયા પર બંધ થયો હતો.

1 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે 21.95 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 242.70 રૂપિયા થાય છે.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે 21.95 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 242.70 રૂપિયા થાય છે.

2 / 5
અદાણી એનર્જીના શેરમાં છેલ્લા 1 માસમાં 422.00 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 45.55 ટકાનું રિટર્ન આપ્યું છે.

અદાણી એનર્જીના શેરમાં છેલ્લા 1 માસમાં 422.00 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 45.55 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે ઈન્વેસ્ટર્સને 356.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 35.96 ટકા વધ્યો હતો.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે ઈન્વેસ્ટર્સને 356.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 35.96 ટકા વધ્યો હતો.

4 / 5
જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા અદાણી એનર્જીના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 34.64 ટકાનું નુકશાન થયું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 714.80 રૂપિયાનું નુકશાન થયું છે.

જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા અદાણી એનર્જીના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 34.64 ટકાનું નુકશાન થયું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 714.80 રૂપિયાનું નુકશાન થયું છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">