બનાસકાંઠાઃ નર્મદા કેનાલ આધારિત થરાદ સીપુ પાઈપલાઇન યોજના વડે તળાવો ભરાશે
નર્મદા નહેર આધારિત સીપુ પાઈપલાઈન યોજના દ્વારા થરાદ વિસ્તારમાં તળાવ ભરવામાં આવનાર છે. મહાશિવરાત્રીથી થરાદ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં તળાવ ભરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ બે દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરીએ મહાજનપુરા પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
Latest News Updates
Most Read Stories