જો તમે પણ સાસણ ગીર જવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લેજો આ તારીખથી બંધ રહેશે ગીર અભયારણ
16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહના વેકેશનનો સમયગાળો છે. જેના કારણે પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગીર અભયારણમાં દેશ વિદેશથી દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે.
Most Read Stories