AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2021: જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને લાંબા સંઘર્ષ બાદ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની સ્વતંત્રતા દિવસ (Independence Day) તરીકે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:12 PM
Share
સમગ્ર ભારતમાં આજે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  ભારતને આઝાદી અપાવવા માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ. ત્યારે 15 ઓગસ્ટ ભારતીયો  માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે અમે તમને 15 ઓગસ્ટ સંબંધિત કેટલીક રસપ્રદ વાતોની જાણકારી આપીશુ.

સમગ્ર ભારતમાં આજે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતને આઝાદી અપાવવા માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ. ત્યારે 15 ઓગસ્ટ ભારતીયો માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે અમે તમને 15 ઓગસ્ટ સંબંધિત કેટલીક રસપ્રદ વાતોની જાણકારી આપીશુ.

1 / 6
ભારતની આઝાદી મેળવવામાં મહાત્મા ગાંધીનું મહત્વનું યોગદાન હતું. પરંતુ 15 ઓગસ્ટ, 1947 ના રોજ મહાત્મા ગાંધીએ આઝાદીની ઉજવણીમાં હાજરી નહોતી આપી. આ દિવસે મહાત્મા ગાંધી પશ્ચિમ બંગાળના નોઆખલીમાં ઉપવાસ પર બેઠા હતા. આપને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.

ભારતની આઝાદી મેળવવામાં મહાત્મા ગાંધીનું મહત્વનું યોગદાન હતું. પરંતુ 15 ઓગસ્ટ, 1947 ના રોજ મહાત્મા ગાંધીએ આઝાદીની ઉજવણીમાં હાજરી નહોતી આપી. આ દિવસે મહાત્મા ગાંધી પશ્ચિમ બંગાળના નોઆખલીમાં ઉપવાસ પર બેઠા હતા. આપને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.

2 / 6
આજે સ્વતંત્રતા દિવસના રોજ ભારતના વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો નહોતો. લોકસભા સચિવાલયના અહેવાલ મુજબ, નહેરુએ 16 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

આજે સ્વતંત્રતા દિવસના રોજ ભારતના વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો નહોતો. લોકસભા સચિવાલયના અહેવાલ મુજબ, નહેરુએ 16 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

3 / 6
15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ.પરંતુ ત્યારે ભારતનું કોઈ રાષ્ટ્રગાન નહોતુ.આપને જણાવી દઈએ કે,રવિન્દ્રનાથ ટાગોરે 1911 માં જ 'જન-ગણ-મન' લખ્યું હતું, પરંતુ તેને 1950 માં રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ.પરંતુ ત્યારે ભારતનું કોઈ રાષ્ટ્રગાન નહોતુ.આપને જણાવી દઈએ કે,રવિન્દ્રનાથ ટાગોરે 1911 માં જ 'જન-ગણ-મન' લખ્યું હતું, પરંતુ તેને 1950 માં રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.

4 / 6
15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.પરંતુ શું તમે જાણો છો કે,ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોને પણ 15 મી ઓગસ્ટના રોજ આઝાદી મળી.જેમાં દક્ષિણ કોરિયા,બહેરીન,રિપબ્લિક કોંગો દેશનો સમાવેશ થાય છે.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.પરંતુ શું તમે જાણો છો કે,ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોને પણ 15 મી ઓગસ્ટના રોજ આઝાદી મળી.જેમાં દક્ષિણ કોરિયા,બહેરીન,રિપબ્લિક કોંગો દેશનો સમાવેશ થાય છે.

5 / 6
તમને જણાવી દઈએ કે,બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં અરવિંદ ઘોષનું મહત્વનું યોગદાન હતું. અને તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872માં થયો હતો.

તમને જણાવી દઈએ કે,બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં અરવિંદ ઘોષનું મહત્વનું યોગદાન હતું. અને તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872માં થયો હતો.

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">