AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 38 ના મોત, 200 ગુમ, 37 લોકો ગંભીર, જુઓ ફોટા

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે ગુરૂવારે બપોરના સમયે અચાનક વાદળ ફાટ્યું. માચૈલ માતા મંદિરના યાત્રા માર્ગ પર આ દુર્ઘટના બની, જેમાં બે CISF જવાનો સહિત 38 લોકો મૃત્યુ પામ્યાહોવાના સમાચાર સામે આવ્યા છે. જયારે, 200 થી વધુ લોકો ગુમ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2025 | 8:55 PM
Share
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગુરૂવારે બપોરના સમયે અચાનક વાદળ ફાટ્યું હતું.  માચૈલ માતા મંદિરના યાત્રા માર્ગ પરવાદળ ફાટવાની બનેલી ઘટનામાં 38 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 200 થી વધુ લોકો ગુમ છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગુરૂવારે બપોરના સમયે અચાનક વાદળ ફાટ્યું હતું. માચૈલ માતા મંદિરના યાત્રા માર્ગ પરવાદળ ફાટવાની બનેલી ઘટનામાં 38 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 200 થી વધુ લોકો ગુમ છે.

1 / 5
આ ઘટના પછી, અચાનક પૂર આવ્યું અને મોટા પાયે વિનાશ થયો. 100 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે. તેમને કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પદ્દરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 70 થી 80 લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસ-પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટના પછી, અચાનક પૂર આવ્યું અને મોટા પાયે વિનાશ થયો. 100 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે. તેમને કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પદ્દરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 70 થી 80 લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસ-પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

2 / 5
વાદળ ફાટવાની દુર્ઘટના માચૈલ માતા મંદિર તરફ જતા માર્ગ પર ચાશોટી ગામમાં બની હતી. ઘટના બની તે સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો માચૈલ માતા યાત્રા માટે એકઠા થયા હતા.

વાદળ ફાટવાની દુર્ઘટના માચૈલ માતા મંદિર તરફ જતા માર્ગ પર ચાશોટી ગામમાં બની હતી. ઘટના બની તે સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો માચૈલ માતા યાત્રા માટે એકઠા થયા હતા.

3 / 5
9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચૈલ માતા મંદિર સુધી પહોંચવા માટે, શ્રદ્ધાળુઓ ફક્ત મોટર વાહન દ્વારા ચાશોટી ગામ પહોંચી શકે છે. ત્યારબાદ તેમને 8.5 કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 200 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.

9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચૈલ માતા મંદિર સુધી પહોંચવા માટે, શ્રદ્ધાળુઓ ફક્ત મોટર વાહન દ્વારા ચાશોટી ગામ પહોંચી શકે છે. ત્યારબાદ તેમને 8.5 કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 200 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.

4 / 5
ચાશોટી ગામ કિશ્તવાર શહેરથી લગભગ 90 કિમી દૂર છે. અહીં શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવેલ લંગર (સમુદાયિક રસોડું) વાદળ ફાટવાથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને દુકાનો તેમજ સુરક્ષા ચોકી સહિત ઘણી ઇમારતો ધોવાઈ ગઈ. આ બનાવ બાદ, માચૈલ માતા મંદિરની ધાર્મિક યાત્રા મોકૂફ જાહેર કરવામાં આવી છે. NDRF- SDRFની બે ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. પોલીસ, સેના, NDRF અને SDRF અધિકારીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ( તસવીર સૌજન્ય-PTI )

ચાશોટી ગામ કિશ્તવાર શહેરથી લગભગ 90 કિમી દૂર છે. અહીં શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવેલ લંગર (સમુદાયિક રસોડું) વાદળ ફાટવાથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને દુકાનો તેમજ સુરક્ષા ચોકી સહિત ઘણી ઇમારતો ધોવાઈ ગઈ. આ બનાવ બાદ, માચૈલ માતા મંદિરની ધાર્મિક યાત્રા મોકૂફ જાહેર કરવામાં આવી છે. NDRF- SDRFની બે ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. પોલીસ, સેના, NDRF અને SDRF અધિકારીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ( તસવીર સૌજન્ય-PTI )

5 / 5

જમ્મુ અને કાશ્મીરને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">