AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Poses : બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી યોગાસન, જુઓ Photos

બાળકોમાં નાની ઉંમરે શીખવાની સારી ક્ષમતા હોય છે, તેઓ વધારે એક્ટિવ હોય છે. આ ઉંમરે યોગ શરૂ કરવાથી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:32 AM
Share
બાલાસન - આ આસન બાળકો માટે ખૂબ જ સારું છે. તે શરીરમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. બાલાસન કરવાથી શરીરના આંતરિક ભાગોમાં સુગમતા આવે છે. બાલાસન કરવાથી શરીરને આરામ અને શાંતિ મળે છે.

બાલાસન - આ આસન બાળકો માટે ખૂબ જ સારું છે. તે શરીરમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. બાલાસન કરવાથી શરીરના આંતરિક ભાગોમાં સુગમતા આવે છે. બાલાસન કરવાથી શરીરને આરામ અને શાંતિ મળે છે.

1 / 5
તાડાસન - આ આસન બાળકોની ઉંચાઈ વધારવા માટે ખૂબ જ સારું છે કારણ કે તે શરીરના તમામ સ્નાયુઓને એક સાથે ખેંચે છે. સ્નાયુઓની તમામ તાણ અને જડતા આ આસનથી દૂર થાય છે.

તાડાસન - આ આસન બાળકોની ઉંચાઈ વધારવા માટે ખૂબ જ સારું છે કારણ કે તે શરીરના તમામ સ્નાયુઓને એક સાથે ખેંચે છે. સ્નાયુઓની તમામ તાણ અને જડતા આ આસનથી દૂર થાય છે.

2 / 5
વૃક્ષાસન - વૃક્ષો મજબૂત, સ્થિર, છાંયડો અને ખોરાક પૂરો પાડે છે. બાળકો માટે સંતુલન, ધ્યાન અને એકાગ્રતા માટે આ આસન ખૂબ ફાયદાકારક છે. આ આસન કરોડરજ્જુ અને પેટને પણ સ્વસ્થ રાખે છે.

વૃક્ષાસન - વૃક્ષો મજબૂત, સ્થિર, છાંયડો અને ખોરાક પૂરો પાડે છે. બાળકો માટે સંતુલન, ધ્યાન અને એકાગ્રતા માટે આ આસન ખૂબ ફાયદાકારક છે. આ આસન કરોડરજ્જુ અને પેટને પણ સ્વસ્થ રાખે છે.

3 / 5
અનુલોમ વિલોમ પ્રાણાયામ - માત્ર શ્વાસ લેવાની સાચી રીત આરોગ્યમાં ઘણો ફેરફાર લાવી શકે છે. બાળકોને શ્વાસ લેવાની આ તકનીકો શીખવવાથી સહનશક્તિ વધારવા, ફેફસાંની ક્ષમતા વધારવા અને ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.

અનુલોમ વિલોમ પ્રાણાયામ - માત્ર શ્વાસ લેવાની સાચી રીત આરોગ્યમાં ઘણો ફેરફાર લાવી શકે છે. બાળકોને શ્વાસ લેવાની આ તકનીકો શીખવવાથી સહનશક્તિ વધારવા, ફેફસાંની ક્ષમતા વધારવા અને ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.

4 / 5
સર્વાંગાસન - સર્વાંગાસન એ કરોડરજ્જુને મજબૂત કરવા માટે લાભદાયક છે. ઉપરાંત માથા તરફ લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.

સર્વાંગાસન - સર્વાંગાસન એ કરોડરજ્જુને મજબૂત કરવા માટે લાભદાયક છે. ઉપરાંત માથા તરફ લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">